Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝધાર્મિક

Ganesh Chaturthi 2024 : ગણેશજીએ મૂષકને પોતાની સવારી કેમ બનાવી ? જાણો તેની રસપ્રદ પૌરાણિક કથા

Thu, September 5 2024


હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ શુભ કાર્યમાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. કેલેન્ડર મુજબ, દર વર્ષે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે ત્યારે તેમાં તેમનું વાહન મુષક એટલે કે ઉંદર પણ તેમની સાથે હોય છે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય આ વિચાર આવ્યો છે કે ભગવાન ગણેશનું વાહન મુષક એટલે કે ઉંદર શા માટે છે?

ગણેશજીએ મૂષકને પોતાની સવારી કેમ બનાવી ?

દંતકથા અનુસાર, એકવાર દેવરાજ ઈન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા અને તે દરમિયાન ક્રોંચ નામના ગાંધર્વ પણ ત્યાં હાજર હતા. જેઓ વારંવાર અયોગ્ય કામો કરીને સભામાં વિક્ષેપ પાડતા હતા. પછી ક્રોંચનો પગ અકસ્માતે ઋષિ વામદેવને સ્પર્શી ગયો. જેના પછી ઋષિ ખૂબ ગુસ્સે થયા અને ક્રોંચને ઉંદર બનવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપને લીધે, ક્રોંચ એક વિશાળ ઉંદર બની ગયો અને ભગવાન ઇન્દ્રના દરબારથી સીધો પરાશર ઋષિના આશ્રમમાં પડ્યો.

પારાશર ઋષિના સમગ્ર આશ્રમમાં ઉંદરે આતંક મચાવ્યો હતો. આશ્રમમાં પારાશર ઋષિ સહિત ઘણા બીજા ઋષિ-મુનિ વિચારવા લાગ્યા કે આ ઉંદરના આતંકથી કઈ રીતે છુટકારો મેળવવો. ત્યારે પારાશર ઋષિ ભગવાન ગણેશની શરણમાં ગયા અને તેમને આ સમસ્યાનું સમાધાન કરવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન ગણેશે ઉંદરના આંતકથી છુટકારો અપાવવા માટે વચન આપ્યું અને ગણેશજીએ પોતાનું પાશ ફેંકીને પાતાળલોકથી તે બળશાળી ઉંદરને બાંધીને તેને તેના સામે પ્રગટ કર્યો.

ઉંદરના ગળામાં બાંધેલા પાશની પકડથી તે મૂષક થોડા દિવસ સુધી મૂર્છિત થઈ ગયો. જેવો તે મૂષક હોશમાં આવ્યો તેને તરત ભગવાન ગણેશની આરાધના કરવાની શરૂ કરી દીધી અને તે પોતાના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન ગણેશ મૂષકની આરાધનાથી પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે કહ્યું. પરંતુ તે વાત સાંભળીને ઉત્પાતી મૂષકનો અહંકાર જાગી ઉઠ્યો અને કહ્યું મારે તમારી પાસે કોઈ વરદાન નથી માંગવું તેના બદલામાં તમે મારી પાસે કંઈક માંગી શકો છો. મૂષકના આ અહંકારી ઉંદરની વાત સાંભળીને ગણેશજી મનમાં જ હસવા લાગ્યા અને કહ્યું જો તમારી આજ ઈચ્છા છે તો તમે મારૂ વાહન બની જાઓ. ત્યારે મૂષકે જેવુ તથાસ્તુ કહ્યું કે ગણેશ ભગવાન તેના પર સવાર થઈ ગયા. ભગવાન ગણેશના ભારે ભરખમ શરીરથી મૂષકના પ્રાણ નીકળવા લાગ્યા. ત્યારે મૂષકને ફરી એક વખત પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાનની પ્રાર્થના કરી કે તે પોતાનો ભાર તેના વહન કરવા યોગ્ય બનાવી દો. આ રીતે મૂષકનો અહંકાર સમાપ્ત થયો અને ગણેશજીએ હંમેશા માટે મૂષકને પોતાનું વાહન બનાવી લીધુ.


નોંધ : અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. વોઇસ ઓફ ડે આની પુષ્ટિ કરતું નથી.


Share Article

Other Articles

Previous

14 વર્ષના છાત્રએ સ્કુલમાં ગોળીબાર કરી બે શિક્ષક અને બે વિદ્યાર્થીને મારી નાખ્યા

Next

સિંગાપુર સાથે વડાપ્રધાને કેટલા કરાર કર્યા ? શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ઇઝરાયલના હુમલામાં ફરી ગાઝામાં કેટલા લોકોના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ધોરાજી અને લોધીકા તાલુકામાં 200 ટકા વરસાદ : રાજકોટ જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમનો સંકેલો
ગુજરાત
11 મહિના પહેલા
સની દેઓલના મુંબઈના બંગલાની હરાજી થઈ શકે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમા 1 વર્ષમા સરકારી ખાટલે જનમ્યા 7777 બાળકો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર