Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરીનો ખુલાસો

Fri, November 29 2024

ચિન્મય કૃષ્ણદાસ ઇસ્કોનના સભ્ય નથી: જો કે તેમની ચળવળને ટેકો

ઢાકા પોલીસે એરપોર્ટ પરથી જેમની ધરપકડ કરી હતી એ સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુ ઇસ્કોનના સભ્ય ન હોવાનો સતાવાર ખુલાસો બાંગ્લાદેશ ઇસ્કોનના જનરલ સેક્રેટરી ચારૂ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ કર્યો હતો. જોકે હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોની સુરક્ષા માટેની
ચેન્નઈ કૃષ્ણદાસ ની ચળવળને ઇસ્કોન નો ટેકો હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું.

ઇસ્કોન ની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ઇસ્કોન સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ સાધુ ચિન્મય પ્રભુદાસ ને ઘણા સમય પહેલા ઇસ્કોન ની પ્રવૃત્તિઓમાંથી અને તમામ હોદાઓ પરથી દૂર કરી દેવાયા હતા. તેમણે જણાવ્યા અનુસાર ઘણા મહિના પહેલા પ્રવર્તક શ્રીકૃષ્ણ મંદિરના વડા લીલારાજ ગૌર દાસ અને શ્રી શ્રી કુંડરીક ધામ ચિંતાગોગના વડા ચિન્મય કૃષ્ણદાસ તેમ જ ગૌરાંગ દાસને સંગઠનના તમામ હોદાઓ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમણે સાધુ ચિન્મય કૃષ્ણદાસ ની કોઈ પ્રવૃત્તિ સાથે ઇસ્કોન ને કાંઈ લાગતું વળગતું ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

તેમણે કોર્ટ પરિસરમાં વકીલની થયેલી હત્યાના ઇસ્કોન ની કોઈ સંડોવણી ન હોવાનો દાવો કર્યો હતો. બાંગ્લાદેશના કેટલાક જૂથો એ ઘટનામાં ઇસ્કોનની સંડોવણી હોવાનો આક્ષેપ કરી પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા હોવાનો તેમના આક્ષેપ કર્યો હતો.
આ નિવેદન આપ્યા બાદ બીજા દિવસે તેમણે વધુ એક નિવેદન આપ્યું હતું અને સાધુ ચિન્મય કૃષ્ણદાસ થી ઇસ્કોને છેડો ફાડી નાખ્યો હોવાની વાતને અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનોની સુરક્ષા માટે સાધુ ચિન્મય કૃષ્ણદાસ ની લડતને ઇસ્કોન પૂરેપૂરું સમર્થન આપે છે. બાંગ્લાદેશમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા જળવાઈ રહે તે માટેની તેમની લડતને ઇસ્કોનનો પૂરેપૂરો ટેકો હોવાનું તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે બાંગ્લાદેશની પોલીસે સાધુ ચિદમય કૃષ્ણદાસ પ્રભુ સામે દેશદ્રોહનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. તેમની જામીન અરજી ના મંજૂર થયા બાદ કોર્ટ પરિસરમાં તેમના ટેકેદરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એ ઘર્ષણ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર સૈફૂલ ઇસ્લામ આલિફની હત્યા થતા મામલો સ્ફોટક બની ગયો હતો. પોલીસે હત્યા મારામાં 33 લોકોની ધરપકડ કરી છે. આ ત્યાંના વિરોધમાં ચિતા કોંગના વકીલો બે દિવસ માટે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. એક વકીલે ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવાની હાઈકોર્ટમાં માગણી કરી હતી. જોકે હાઈકોર્ટેએ માગણી ઠુકરાવી દીધી હતી અને બાંગ્લાદેશ સરકારે જ એ અંગે નિર્ણય લેશે તેવી ટિપ્પણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ઇસ્કોનના 70 કરતાં વધારે મંદિરો છે અને બોડો અનુયાય વર્ગ ધરાવે છે. એપ ધાર્મિક સંગઠનને બાંગ્લાદેશના એટર્ની જનરલે અદાલતમાં સુનાવણી દરમિયાન કટરવાદી ધાર્મિક સંસ્થા ગણાવી હતી. તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી ના વિશ્વભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.

Share Article

Other Articles

Previous

કટ્ટરવાદીઓએ સંવાદિતાના સંગીતનું ગળું ઘોંટયું

Next

મહારાષ્ટ્રમાં મામલો વધુ ગૂંચવાયો, આજની મહાયૂતીની બેઠક રદ, એકનાથ શિદે હજુ નારાજ અને ગામડે ચાલ્યા ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
21 કલાક પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
22 કલાક પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
22 કલાક પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
22 કલાક પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

ગંદકી ફેલાવનારને ‘કડકા’ કરશે મનપા: ૨૫૦ થી ૨૦,૦૦૦નો દંડ !
રાજકોટ
3 વર્ષ પહેલા
કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોની હાલત વધુ કફોડી બનશે, વાંચો નવા નિયમો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ટ્રમ્પને મારી નાખો,ભારત પર પરમાણુ હુમલો કરો, ઇઝરાયેલને સળગાવી દો : અમેરિકાની સ્કૂલમાં ગોળીબાર કરનારના શસ્ત્રો પર ઝેરી લખાણ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ગુજરાત ટાઇટન્સ માટે માઠા સમાચાર : રાશિદ ખાનના રમવા પર સસ્પેન્સ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર