Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં માથું ટેકવી માફી માંગુ છું: મોદી

Fri, August 30 2024

35 ફૂટની પ્રતિમા ધારાશાયી થવા બદલ ખેદ વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ ફોર્ટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડવાની ઘટના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરી માફી માંગી હતી.

વડાપ્રધાને ગુરુવારે પાલઘર ખાતે 76,000 કરોડના ખર્ચે બનનારા વઢવાણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે હું અહીં આવ્યો એ મિનિટેજ મેં પ્રતિમા ધરાશાયી થવા બદલ શિવાજી મહારાજની માફી માગી હતી. તેમણે કહ્યું કે શિવાજી મહારાજ એ માત્ર નામ નથી. હું મારા ભગવાનની માફી માગું છું. વડાપ્રધાને કહ્યું કે જે લોકો શિવાજી મહારાજને દેવતા માને છે એ બધાની લાગણી ઘવાઈ છે અને હું એ લોકોની પણ માફી માગું છું. તેમણે ઉમેર્યું કે અમારા મૂલ્યો અલગ છે. અમારા માટે દેવતાથી વધીને બીજું કાંઈ નથી.

નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં મોદીએ નેવી સેલિબ્રેશનના ભાગરૂપે આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. તાજેતરમાં એ પ્રતિમા તૂટી પડતાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. માત્ર વિપક્ષો જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ અજીત પવારની પાર્ટી એનસીપીના કાર્યકરોએ પણ દેખાવો કર્યા હતા. કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર ) અને ઉદ્ધવ ઠાકરેએ ભ્રષ્ટાચારને કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી, શિવાજી મહારાજનું ઘોર અપમાન થયું હોવાનું જણાવી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાના માંગણી કરી હતી. આ મુદ્દો આગામી ચૂંટણીમાં નડી શકે છે એવું જણાયા બાદ શુક્રવારે ખૂદ વડાપ્રધાને માફી માંગી અને લોકોનો રોષ ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

મુખ્યમંત્રી શિંદે 100 વખત માફી માંગવા તૈયાર

છત્રપતિ શિવાજી મહારાજ લાખો લોકોના અને ખાસ કરીને મરાઠા સમુદાયના આદર્શ પુરુષ છે. તેમની પ્રતિમા કડડભૂસ થઇ જતાં ભાજપ સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે અને એક પછી એક નેતાઓ માફી માગવા લાગ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું કે પ્રતિમા ધરાશયી થવા બદલ જરૂર પડશે તો હું પણ શૂરવીર યોદ્ધા મહારાજા છત્રપતિ મહારાજના ચરણસ્પર્શ કરી સો વખત માફી માગતા પણ અચકાઈશ નહીં.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લાના 22 માર્ગો હજુ પણ બંધ : 4 ગામ સંપર્ક વિહોણા

Next

મહિલા ઉપર દુષ્કર્મ કરીને ક્રુરતાપૂર્વક હત્યા કરનારને ફાંસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’
12 કલાક પહેલા
અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
12 કલાક પહેલા
લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
12 કલાક પહેલા
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
13 કલાક પહેલા
Categories

નેશનલ

3064 Posts

Related Posts

કમોસમી વરસાદ: જામજોધપુર પંથકમાં વરસ્યું વરસાદી ઝાપટું
રાજકોટ
2 વર્ષ પહેલા
આશ્ચર્યજન !! સુરતમાં માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના મુખ્ય રસ્તા જ નહીં, શેરી-ગલી પણ ‘ટનાટન’ બનાવો : શાસકોનો અધિકારીઓને આદેશ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ : આરોપી સંજય રોય માણસ નહી પણ જાનવર છે: લગીરેક પસ્તાવો નથી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર