Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

એક એવું મંદિર જ્યાં માતાજી 24 કલાક વાયુ સ્વરૂપે બિરાજમાન હોય છે

Mon, August 26 2024

કોડીનારથી ૧૨ કિમી દુર આવેલું હર્ષદી માતાનું મંદિર છે આસ્થા અને અચરજનું કેન્દ્ર

અંદાજિત 800 વર્ષથી મંદિરમાં અવિરત ચાલે છે અખંડ જ્યોત

જય માતાજી..! આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને વોઈસ ઓફ ડેની ધર્મયાત્રા પહોંચી છે ગીરસોમનાથ જિલ્લામાં…આ જિલ્લાનાં કોડીનાર નજીક જ્યાં આપણે આજે દર્શન કરીશું શેઠ જગડુશાની જગ્યાની જેને જગતિયા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો “અગ્નિ”નો સ્વભાવ ગરમ.. શિયાળમાં તાપણું વ્હાલું લાગે અને ઉનાળામાં એજ અગ્નિ દુશ્મન લાગે રસોઈ કરતી વખતે ખૂબ મદદરૂપ લાગે પણ દાઝી જઈએ તો જીવલેણ લાગે.. પણ શું એ વાત માનવામાં આવે કે કોઈ આગ કે કોઈ જ્યોતમાં તમે હાથ નાખો તો તમને તાપ ન લાગે અને તમે દાઝો પણ નહીં… અચરજ લાગે તેવી વાત છે પણ આ વાત સાચી છે. .. ! ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ત્યાંથી 12 કિલોમીટર દૂર જગતીયા ગામમાં હર્ષદી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં એક અખંડ જ્યોત આવેલી છે તે અંદાજિત 800 વર્ષથી ત્યાં અવિરત રીતે ચાલી રહી છે તેવી માન્યતા છે. એવુ કહેવાય છે કે ત્યાં માતાજી વાયુ સ્વરૂપ 24 કલાક હાજર હોય છે અને તેમના દર્શન થઈ શકે તે માટે ત્યાં અખંડ જ્યોત શરૂ હોય છે.

આમ તો આશ્રમમાં 4 જ્યોત આવેલ છે એક જ્યોત જે આશ્રમની બારે છે તેનું નામ છે “આજ્ઞા જ્યોત” મંદિરની અંદર પ્રવેશતા જે બીજી જ્યોત છે તેનું નામ છે “આરતી જ્યોત” ત્યાર બાદ ત્રીજી જ્યોત તેનું નામ છે “પ્રાર્થના જ્યોત” અને ચોથી અખંડ જ્યોત છે “પ્રસાદ જ્યોત”. આમ સંપૂર્ણ આશ્રમમાં 4 અખંડ જ્યોત આવેલ છે. પ્રસાદ જ્યોતમાં લોકો વેકેશન કરવા આવતા લોકો , માનતા રાખી હોય તેવા લોકો પણ ત્યાં ભક્તિ ભાવ પૂર્વક પ્રસાદ બનાવે છે. આ અખંડ જ્યોત પાછળ ખૂબ ધાર્મિક અને રસપ્રદ લોકવાયકા છે

જ્યોતમાં તમે જ્યારે હાથ નાખો છો તો તમે દાઝતા નથી..!! : અખાડાના મહંત

મંદિરના મહંતના કહ્યા અનુસાર અત્યારે કોડીનાર છે ત્યાં કોડ નામનું બંદર હતું અને કચ્છ તે સમયે કક્ષ નામનો દેશ હતો અને શેઠ જગડુશા ત્યાંના રહેવાસી હતા. તેઓ મોટા વેપારી હતા સાથે માતાજીના ભગત અને દાનેશ્વરી હતા. કોડ બંદર તે સમયે વેપારિયો માટે ખૂબ અગત્યનું હતું દરેક વેપારી ત્યાંજ વેપાર અર્થે આવતા ત્યારે શેઠ જગડુશા એકવાર વહાણ મારફત આવી રહ્યા હતા ત્યારે તેમનું વહાણ ડૂબવા લાગ્યું ત્યારે માતાજીએ તેમની રક્ષા કરી અને ત્યારબાદ તેમણે એક અન્નક્ષેત્ર શરૂ કરવાનો વિચાર આવ્યો જે બારેમાસ ચાલે અને દરેક લોકો ગરીબ હોય કે વેપારી દરેક પ્રસાદ લઈ શકે જ્યારે શેઠે રાજા પાસે જામીન માંગી તો રાજા એ દરિયા કિનારાની જમીન આપી દીધી પણ તે અનુકૂળ ન હતી કારણકે ત્યાં લાકડા અને 24 કલાક પ્રસાદ બનાવો શક્ય ન હતો ત્યારે માતાજીએ શેઠને ફરી પરચો આપ્યો અને કહ્યું કે તું આ અનક્ષેત્ર ચલાવ હું અહિયાં વાયુ સ્વરૂપ 24 કલાક સાથે રહીશ અને તે મુજબ આજે પણ ત્યાં માતાજી વાયુ સ્વરૂપ હાજર છે અને હજારો લોકોના પેટની આંતરડી ઠરે છે.

ત્યાં જ્યોતમાં તમે જ્યારે હાથ નાખો છો તો તમે દાઝતા નથી..!! કોઈ પણ વસ્તુ જો તેની નજીક રાખવામાં આવે તો તે પણ ગરમ નથી થઈ જતી એ સિવાય બાપુએ એક નોટ પણ આગની નીચે રાખી હતી તો એ નોટને પણ કઈ થયું ન હતું આમ માતાજીના પરચા દરેક લોકોને મળતા હોય છે અને હજારો લોકો માટે તે આસ્થાનું કેન્દ્ર છે અને ઘણા બધા લોકો ત્યાં માનતા પણ રાખતા હોય છે. આમ આ મંદિર ઘણું જ ઐતિહાસિક અને સુંદર છે સાથે જ આસ્થાનું કેન્દ્ર પણ છે.

Share Article

Other Articles

Previous

મોરબીથી માળીયા – કચ્છ તરફ જતો હાઇવે હજુ પણ બંધ

Next

મોજ કરી લો: આજથી હરવા-ફરવાના સ્થળે ઉભરાશે માનવ કીડિયારું: વરસાદ ન આવે તો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
40 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ગાંઠિયા-જલેબી-મિઠાઈ ઉપર રાજકોટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ : એક કિલોથી લઈ દસ કિલો સુધીના ઑર્ડર: ધંધાર્થીઓને ‘તડાકો’ બોલી ગયો
ગુજરાત
8 મહિના પહેલા
મવડીપ્લોટમાં યુવાન ઉપર નામચીન શખ્સનો સરા જાહેર છરીથી હુમલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અયોધ્યામાં પાંચ કિમી સુધી દેખાશે આતશબાજી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
આ દિવસે ચાર મિનિટ સુધી રહેશે અંધારું..વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર