Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

11 દિવસ બાદ આખરે સંસદ શરૂ: દિલ્હી ખરડા મુદે કેજરીવાલ પર અમીત શાહના પ્રહારો

Thu, August 3 2023

લોકસભામાં ફરી અધ્યક્ષસ્થાન સંભાળતા ઓમ બિરલા

♦ ‘મહેલ’નો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ: નહેરુ-આંબેડકર પણ દિલ્હીને પુર્ણ રાજયના વિરોધી હતા: કોંગ્રેસને પણ ઝપટમાં લીધી: I.N.D.I.A.ને પણ ઝાટકી

નવી દિલ્હી:
સંસદના ચોમાસુ સત્રમાં 11માં દિવસે આજે ધાંધલ ધમાલ શાંત થઈ હતી અને અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પણ ફરી તેમના આસન પર બેસી ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે દિલ્હી ઓથોરીટી ખરડા પર વિપક્ષોના વિરોધને આડે હાથે લેતા આમ આદમી પાર્ટીના વડા તથા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ પ્રહારો કર્યા હતા.

શ્રી શાહે જણાવ્યું કે, આજે કોંગ્રેસ ગઠબંધનના કારણે જ આ ખરડાનો વિરોધ કરે છે પણ તેમના જ સ્વ. નેતા પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીને પૂર્ણ રાજય બનાવ્યું ન હતું. શ્રી શાહે જણાવ્યું કે દિલ્હીની જે રીતે દેશના પાટનગર તરીકેની ખાસ સ્થિતિ છે તેથી કેન્દ્રની સરકારને દિલ્હી કાનૂન બનાવવાનો અધિકાર છે પણ દિલ્હીના શાસક આમ આદમી પાર્ટીને લોકોની ચિંતા નથી પણ તેઓએ I.N.D.I.A. પર પ્રહાર કરતા કહ્યું કે, ગઠબંધન નવી દિલ્હીની જનતાનો વિચાર કરવો જોઈએ.

શ્રી શાહે આકરા પ્રહારમાં જણાવ્યું કે મુખ્યમંત્રી તેમના ભવ્ય આવાસનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરે છે. દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો મનપસંદ ભાગ આગળ ધરે છે પણ ફકત સુપ્રીમે જ નહી પંડિત જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બી.આર.આંબેડકરએ પણ દિલ્હીને પુર્ણ રાજયના દરજજાનો વિરોધ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

અદાણી ‘સિમેન્ટ કિંગ’ બનવા ભણી: કચ્છની સાંધી સિમેન્ટ રૂા.5000 કરોડના ખર્ચે ખરીદી

Next

સામુહિક અંત્યેષ્ટીના મામલે મણીપુરમાં ફરી હિંસા: ગોળીબાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
22 કલાક પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
22 કલાક પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
22 કલાક પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
23 કલાક પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્ય સ્થળે નાની-મોટી અડચણ આવશે, ચિંતામાં થોડો વધારો થશે  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્ર સરકારે કટ્ટરવાદી સંસ્થા સીમી પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી
Breaking
2 વર્ષ પહેલા
રાજ્યમાં 15 જૂનથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં IND-ENG વચ્ચેની સિરીઝની અંતિમ વન ડે મેચ : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરશે
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર