Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટલાઇફસ્ટાઇલહેલ્થ

એલોપથી નહીં પણ આયુર્વેદ અકસીર…સાંધાના દુઃખાવા, પાચનતંત્ર સહિતના હઠીલા રોગોમાં દર્દીઓને સચોટ પરિણામ

Thu, October 3 2024

કોરોના મહામારી બાદ એલોપથી દવા જે કામ ન કરી શકી તે આયુર્વેદે કરી બતાવતા સમગ્ર વિશ્વ ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ આકર્ષાયું છે ત્યારે રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 18 આયુર્વેદ ક્લિનિક અને એક હોસ્પિટલ દ્વારા લોકોને જુના હઠીલા દર્દોમાં સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી નિદાન સારવાર કરી જુના હઠીલા કહી શકાય તેવા રોગને જડમૂળથી મટાડી દર્દીઓને સ્વસ્થ બનાવી રહ્યું હોય માઉથ ટુ માઉથ પબ્લિસિટી મારફતે આજે વર્ષે દહાડે 2 લાખથી વધુ દર્દીઓ આ આયુર્વેદ કેન્દ્ર અને હોસ્પિટલની સારવાર લેતા થયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા હાલમાં રાજકોટ જિલ્લામાં 18 આયુર્વેદિક ક્લિનિક અને જસદણ તાલુકાના આટકોટ ખાતે એક સંપૂર્ણ આયુર્વેદિક હોસ્પિટલ ચલાવવામાં આવે છે જ્યાં આયુર્વેદના નિષ્ણાત તબીબો દ્વારા સાંધાને લગતી તકલીફો, પાચનતંત્રને લગતા રોગ, શ્વસનતંત્રના રોગ, મળદ્વારને લગતા રોગ, જીવનશૈલીને લગતા રોગ તેમજ ચામડીને લગતા તમામ રોગની સારવાર કરી દર્દીઓને દર્દથી કાયમી રાહત આપવામાં આવી રહી છે. ખાસ કરીને આયુર્વેદ ક્લિનિક અને હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા અગ્નિકર્મ સહિતના ઉપચાર વડે દર્દીઓને સાજા નરવા કરવામાં આવતા હોવાથી લોકોનો આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગના અધિકારી દીનાબેન સોનાગ્રાના જણાવ્યા મુજબ આયુર્વેદ શાખા અંતર્ગત રાજકોટ જિલ્લામાં 18 આયુર્વેદ ડિસ્પેન્સરી તેમજ જસદણના આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે, આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં 9 હોમિયોપેથીક ક્લિનિક પણ ચાલી રહ્યા છે જેમાં આયુર્વેદ ક્લિનિકમાં સંપૂર્ણ પણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથ ક્લિનિકમાં સંપૂર્ણપણે હોમિયોપેથીક દવાઓથી જ દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જો કે રાજકોટ જિલ્લામાં હાલમાં જામકંડોરણા, કોટડાસાંગાણી, વિછિયા અને પડધરી તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં દર્દીઓ માટે આયુર્વેદિક-હોમિયોપેથીક સારવાર ઉપલબ્ધ છે અને ઉક્ત ચારેય તાલુકાઓમાં પણ આયુર્વેદિક કલીનીકો શરૂ થાય તે માટે પ્રયાસો ચાલુ છે.

રાજકોટના ખેરડી ગામે 1966થી આયુર્વેદિક ક્લિનિક કાર્યરત

રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના ખેરડી ગામે વર્ષ 1966થી આયુર્વેદિક ક્લિનિક કાર્યરત છે, અહીં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.ભાનુભાઇ મેહતાએ જણાવ્યું હતું કે, નાના એવા ખેરડી ગામના આ ક્લિનિકમાં દૂર-સુદૂરથી લોકો સારવાર શુશ્રુષા માટે આવી રહ્યા છે અને જુના દર્દીઓમાં તેમજ ખાસ કરીને એલોપથી સારવારથી થાકેલ દર્દીઓને પણ 100 ટકા પરિણામ સાથે સારવાર આપવામાં આવી રહી છે, ખેરડી ગામનું આયુર્વેદિક ક્લિનિક સમગ્ર રાજ્યમાં ટોપ-10માં સામેલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

આયુર્વેદિક ક્લિનિકમાં થતી સારવાર

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આયુર્વેદિક અને હોમિયોપેથીક ક્લિનિકમાં વર્ષ 2022-23માં કુલ 1,96,873 દર્દીઓએ સારવાર લીધી હતી જયારે વર્ષ 2023-24માં કુલ 2,11,684 દર્દીઓએ વિવિધ પ્રકારના રોગની સારવાર લીધી હતી જેમાં મુખ્યત્વે નીચેના રોગના દર્દીઓનું પ્રમાણ વધુ રહ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટ : દારૂની 1212 બોટલ બુટલેગર પહેલા પોલીસ પાસે પહોંચી ગઈ : પાંચની ધરપકડ

Next

રાજકોટ એઈમ્સના સત્તાધિશો સામે પડેલા મહિલા ડૉક્ટરના પુત્રને RKCમાં ધમકી !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
18 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
19 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
19 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
19 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાછીપાની? રાજ્યની 8 નવી મહાપાલિકામાં નોન ટીપી કપાતનો નવો હુકમ 17 દિવસમાં જ રદ્,જુનો હુકમ જ અમલી રહેશે
ગુજરાત
4 સપ્તાહs પહેલા
સંગીતકારને પણ મળી શકે છે સેનામા નોકરી
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ઉત્તર પ્રદેશના મજુર પર આતંકીઓએ કર્યો ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર