Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કેન્દ્રીય મંત્રીએ કોને ચિંટીયો ભર્યો ? રાજકીય વર્તુળોમાં ચર્ચા

Sat, September 21 2024
  • સતાધીશોએ તીવ્રતમ વિરોધ પણ સહન કરી અને ગાઢ આત્મમંથન કરવું જોઈએ: ગડકરી
  • લોકોને ભય વગર અભિપ્રાયો આપવાનું આહવાન કર્યું

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પુણે ની MIT world peace University ખાતે કરેલું સંબોધન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે “સતાધિશે પોતાની સામેના વિરોધને સહન કરવો જોઈએ.લોકશાહીની સાચી કસોટી એ જ છે કે રાજા પોતાની સામેના તીવ્રતમ વિરોધને પણ સહન કરી આત્મમંથન કરી શકે”

તેમણે કહ્યું કે આપણો દેશ મતભેદની સમસ્યાનો નહીં પણ મતભેદના અભાવ ની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ભારતને લોકશાહીની જનેતા માનવામાં આવે છે અને સંસદ – ધારાસભા, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તેના ચાર આધારસ્તંભ છે. ભારતના બંધારણે વાણી અને વિચારોની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું છે તેમ જણાવી તેમણે વિચારશીલ લોકો, ચિંતકો અને લેખકોને તેમના વિચારો અને અભિપ્રાયો જો રાષ્ટ્ર અને સમાજના હિતમાં હોય તો કોઈપણ જાતના ભય વગર વ્યક્ત કરવા આહવાન કર્યું હતું. નોંધનીય છે કે ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક અસહિષ્ણુતા તેમજ ધાર્મિક વૈમનસ્ય વધી રહ્યું છે ત્યારે ગડકરીએ કરેલા આ નિવેદનોને ખૂબ સૂચક માનવામાં આવે છે.

બધાને પોતાના ધર્મને અનુસરવાની છૂટ

કેન્દ્રીય મંત્રીએ કે જ્યાં સુધી ધર્મ અને જાતિ આધારિત અસમાનતા છે ત્યાં સુધી રાષ્ટ્ર પ્રગતિ નહીં કરી શકે. સામાજિક અને ધાર્મિક સહિષ્ણુતાની આવશ્યકતા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું કે ગીતા, કુરાન અને બાઈબલનો પણ એ જ મુખ્ય સંદેશો છે. તેમણે ઉમેર્યું કે ક્યા ભગવાનને માનવા અને કોને પ્રાર્થના કરવી તે વ્યક્તિગત પસંદગીનો વિષય છે. બંધારણે વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે એ જ રીતે ધાર્મિક સ્વાતંત્ર્ય પણ આપ્યું છે.

વિશ્વગુરુ બનવું હોય તો ભાઈચારો કેળવવો પડશે

ગડકરીએ કહ્યું કે શિવાજી મહારાજ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ ધર્મનિરપેક્ષ નેતા હતા. તેમણે ક્યારેય અન્ય ધર્મના ધર્મસ્થાનો અને ધ્વંશ નહોતા કર્યા.જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો સામાજિક એકતા અને ભાઈચારાનો રસ્તો અપનાવો પડશે. તેમણે દેશમાં વ્યાપ્ત સામાજિક અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે લોકોએ એ સમજવું પડશે કે કોઈ વ્યક્તિનું કદ કોઈ જાતિ ભાષા કે ધર્મ પર આધારિત નથી હોતું.

Share Article

Other Articles

Previous

ખટ્ટરે કુકરી ગાંડી કરી: કુમારી શૈલજાને ભાજપમાં જોડાઈ જવા માટે આમંત્રણ

Next

બેંગ્લુરુમાં રૂવાડા ઊભા કરતી ઘટના : યુવતીની હત્યા બાદ લાશના 32 ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
28 સેકન્ડ પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
25 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
31 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મફત અનાજ યોજનાનો ગેરકાયદે લાભ લેતા 1.17 કરોડ લોકોના નામનું લિસ્ટ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકલ્યું, આ બધાના નામ રાશન કાર્ડમાંથી કપાશે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
કેન્દ્રીય મંત્રીનો ધડાકો, સાત દિવસમાં આખા દેશમાં CAA લાગુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ખોડલધામ ટ્રસ્ટની નવતર પહેલઃ રાજકોટમાં વૈદિક વિવાહનો પ્રારંભ
રાજકોટ
1 વર્ષ પહેલા
ફનવર્લ્ડ સિવાય એક પણ ગેઈમ ઝોન પાસે ફાયર NOC નથી !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર