Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝધાર્મિક

ગીરના યુવાનની અનોખી પહેલ.. ગાયના છાણમાંથી બનાવી ‘બાપ્પા’ની ઇકોફ્રેન્ડલી મૂર્તિ, જુઓ તસવીરો

Thu, September 5 2024


ગણેશ ચતુર્થીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા અને સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની ગણપતિજીની પ્રતિમાને બદલે માટીના ગણેશજીની સ્થાપના કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે તેવા સમયે કોડીનાર દેવળી દેદાજી ગામના યુવાને પવિત્ર ગાય માતાના છાણ અને પ્રાકૃતિક જડીબુટ્ટીથી બનાવેલી ઇકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે.

ગાયના ગોબરમાંથી નિર્મિત “બાપ્પા”ની ઇકોફ્રેન્ડલી પ્રતિમા



દરેક લોકો દ્વારા પ્રકૃતિનું રક્ષણ થાય આને દરેક ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચય ની સાથે રેડીએશનમાંથી મુક્તિ મળે તે માટે કોડીનાર દેવળી (દેદાજી) ગામના યુવાન શૈલેષભાઇ પરમાર દ્વારા ખાસ ગાયના છાણ,માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી ગણપતિજી ની પ્રતિમા બનાવી છે. અને નહિ નફો નહિ નુકસાનનાં ધોરણે ગાયના છાણ માંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ વહેંચી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. યુવાન ના આ પગલાં ને પ્રકૃતિ પ્રેમીઓ એ બિરદાવ્યું હતું

ગાયના ગોબર (છાણ) માંથી બનેલી આ પ્રતિમા અન્ય રસાયણોમાંથી બનેલી મૂર્તિ કરતા પડતર કિંમત મોંઘી છે પરંતુ તે પ્રાકૃતિક ઈકોફ્રેન્ડલી હોવાને સાથે પરિવારને રેડીએશનથી મુક્ત રાખે છે તે માટે પણ ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિનું ચલણ ધીમે ધીમે ઊભુ થઈ રહ્યું છે.


પીઓપીની બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી


આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ માટે પણ લોકોમાં જાગૃતિ આવી છે.પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પ્રમાણમાં સસ્તી પડે છે પરંતુ તે પર્યાવરણ માટે હાનિકારક પણ એટલી જ બને છે.આ પીઓપીની બનેલી મૂર્તિ પાણીમાં ઓગળતી નથી.મૂર્તિ પર કરેલા રંગો પણ રાસાયણિક હોય પાણી દૂષિત થાય છે. સમુદ્ર તેમજ નદી નાળાઓમાં પીઓપી ની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીમાં રહેનારા જીવોને હાનિ પહોંચે છે જળચર જીવોને પણ ખૂબ નુકસાન કરે છે.સાથે સાથ ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જન બાદ સમુદ્ર કિનારે રઝળતી જોવા મળે છે.તેની સામે આ યુવાને બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રકૃતિનું રક્ષણ કરતી અને જળચર જીવ માટે વિસર્જન બાદ ખોરાકનું એક માધ્યમ પણ બને છે પાણી માં ઓગળી પણ જાય છે. ત્યારે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ લોકોને ખરીદવી છે પરંતુ ગીરમાં આ પ્રકારની મૂર્તિ પહેલા મળતી ન હતી.હવે ગીરનાં જ એક યુવાને આ બીડું ઝડપ્યું છે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માત્ર આ એકજ યુવાન શૈલેષ પરમાર અથાક મહેનત કરી ખુબજ વાજબી કિંમતે ઉર્જાવાન ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે.


સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી યુવકે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા નું શરૂ કર્યું


ગીર સોમનાથ જિલ્લાના સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પર્યાવરણ પ્રેમી શૈલેષભાઈ પરમાર પોતાની અઢળક આવક ધરાવતો સિવિલ કોન્ટ્રકટનો વ્યવસાય છોડી ગાયનાં ગોબર માંથી ઉર્જાવાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા નું શરૂ કર્યું.મુંબઈ જેવું મેટ્રો સીટી છોડી ગીરનાં નાનકડા ગામમાં ગાયનું છાણ યોગ્ય માત્રામાં મળી રહે તે માટે રહેવા લાગ્યો પોતે અને તેમના ધર્મ પત્ની સાથે મળી મૂર્તિ ઉપરાંત અન્ય શ્રીયંત્ર,સૂર્ય યંત્ર,આસનો વગેરે અનેક વસ્તુઓ પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરી કુદરતી ઉર્જા સાથેની બનાવવાની શરૂઆત કરી.



એક મૂર્તિ બનાવવા માટે બે મહિના જેવો સમય લાગે

ગણેશોત્સવ દરમ્યાન ગણપતિજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિની ખાસ માંગ રહે છે.2 ઇંચથી લઈને 2 ફૂટ સુધીની ગાયના છાણ માંથી આ યુવાન મૂર્તિ બનાવે છે.એક મૂર્તિ બનાવવા માટે બે મહિના જેવો સમય લાગે છે.આ મૂર્તિ માં ગુવા રગમ પાવડર,ગાયનું ગોબર થોડી માટી વગેરેનો ઉપયોગ થાય છે.મૂર્તિ બને ત્યારે તેમાં ખાસ્સું વજન હોય છે સુકાઈ જતા તેનું વજન ઘટી જાય છે.



ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરે પણ વિસર્જિત કરી શકાય

ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરે પણ વિસર્જિત કરી શકાય છે. વિસર્જિત થયેલી મૂર્તિનું પાણી છોડને પણ આપી શકાય છે.ઈકો ફ્રેન્ડલી મૂર્તિ વિસર્જિત થવાને કારણે પર્યાવરણ ને બિલકુલ હાનિ તો પહોંચતી જ નથી વધારામાં ફાયદો થાય છે.સાથેજ શાસ્ત્રો નાં વર્ણન મુજબ ગોબર માં લક્ષ્મીજીનો વાસ હોવાને કારણે ગાયનાં છાણ માંથી બનેલી ગણેશજીની મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં પણ લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ સમગ્ર પરિવાર ને રેડીએશન જેવા ભયાનક ખતરા થી મુક્ત પણ રાખે છે માટે આ ગાયના ગોબર માંથી બનેલી ગણપતિની પ્રતિમાઓ વિશેષ મહત્વ ધરાવે છે. તેવું મૂર્તિકાર શૈલેષભાઈ પરમાર એ જણાવ્યું હતું

Share Article

Other Articles

Previous

દેશના અર્થતંત્ર વિષે રિઝર્વ બેન્કના ગવર્નર દાસે શું કહ્યું ? જુઓ

Next

ક્રિકેટ પછી હવે રવીન્દ્ર જાડેજાના રાજકારણમાં કેસરિયા…બાપુની તસવીર ધારાસભ્ય રીવાબાએ કરી શેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
2 કલાક પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
3 કલાક પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
3 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
4 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

રાજકોટ : ઘંટેશ્વરમાં સિંધુભવન જમીન ફાળવણીમાં તપાસના આદેશ
રાજકોટ
11 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સહાયકો સામે શું લેવાયા પગલાં ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોહન ભાગવત અને યોગી વચ્ચે શું ચર્ચા થઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિમાચલમા ઘીના ઠામમાં ઘી, સુખુ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર