Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન હુમલો : 200ના મોત…

Sun, August 11 2024

લોકો સરહદ પાર કરવા માટે એકઠા થયા હતા ત્યારે ગોળીઓ વરસાવાઈ

રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યા હતા. મરનારાઓમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે

સમાચાર એજન્સીએ જણાવ્યું કે રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો પાડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર થયો હતો. આ હુમલો મ્યાનમારના રખાઈન પ્રાંતમાં થયો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ખતરનાક હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા અને તેની બે વર્ષની પુત્રીનું પણ મોત થયું છે. મ્યાનમારની સેના અને મિલિશિયાએ આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે.

અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કાદવવાળા ખેતરમાં પડેલા મૃતદેહોના ઢગલા જોવા મળે છે. લોકોની સૂટકેસ અને બેકપેક તેમની આસપાસ વેરવિખેર પડી ગયા હતા. હુમલામાં બચી ગયેલા ત્રણ લોકોએ જણાવ્યું હતું કે લગભગ 200 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘટના પછીના એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે ઓછામાં ઓછા 70 મૃતદેહો જોયા છે. આ એજન્સી અનુસાર, આ હુમલો મ્યાનમારના દરિયાકાંઠાના શહેર મૌંદગડાની બહાર થયો હતો

હિંસક વિરોધને કારણે હાલ બાંગ્લાદેશમાં ઘણી અશાંતિ છે, જો કે, તેમ છતાં, મ્યાનમારના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના આવા જ એક જૂથ પર સરહદ નજીક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં શું કરાવી રહ્યું છે ? શા માટે ?

Next

સેબીના વડાએ હીંડનબર્ગના આરોપો વિષે શું ચોખવટ કરી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
56 મિનિટutes પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
2 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
2 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

ઉત્તર પ્રદેશમાં સંસદની તમામ 80 બેઠકો પર જીત મળે તો પણ મને ઈવીએમ પર ભરોસો નથી, લોકસભામાં અખિલેશ યાદવનું નિવેદન
Breaking
12 મહિના પહેલા
હીટવેવની અસર સ્કુલના સમય ઉપર પડી
રાજકોટ
1 વર્ષ પહેલા
યુપીમાં અકસ્માતોની ઘટના યથાવત : ફરી કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
‘ભગવાને મને બચાવી લીધો’…રાજકોટ સિટી બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે જણાવી આપવીતી
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર