Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અનામતના મુદ્દા પર શું થયું દંગલ ? જુઓ

Tue, May 7 2024

કયા નેતાએ શું કહ્યું ?

અનામતના મુદ્દા પર ફરી ટોચના નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ થયું હતું. મધ્ય પ્રદેશના ધારમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મુસ્લિમ અનામત મામલે કોંગ્રેસની સથે-સાથે રાજદ સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અનામત અંગે આ લોકોના ખતરનાક ઈરાદા ખુલ્લા પડી ગયા છે.


લાલુએ મંગળવારે કહ્યું હતું કે મુસ્લિમોને અનામત મળવી જ જોઈએ. આ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસ તો ઓબીસી ક્વોટાને લૂંટીને મુસ્લિમોને અનામત આપવા માગે જ છે પરંતુ તેની સાથે તેના સાથી પક્ષો પણ આ મુદ્દે સમાજમાં ભાગલા પાડનારા નિવેદનો આપી રહ્યા છે. મુસ્લિમ અનામત પર આરજેડી નેતાના નિવેદન પર કોંગ્રેસ મૌન છે.


વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે, બિહારમાં જે નેતા ઘાસ-ચારો ચરી જવા માટે ઓળખાય છે અને જામીન પર જેલની બહાર છે તેમણે તો કોંગ્રેસ કરતા એક ડગ આગળ વધીને કહી દીધું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ. આનો અર્થ શું છે? શું એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત મુસ્લિમોને આપી દેવું જોઈએ?

ખતરનાક ઈરાદા ખુલ્લા પડ્યા
વડાપ્રધાને કહ્યું કે, કોર્ટે પશુઓના ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને દોષી ઠેરવ્યા છે પરંતુ વોટ બેંક માટે સમાજના વિભાજનની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે, આ લોકો ઓબીસી અનામતને કાપીને મુસ્લિમોને અનામત આપવા માગે છે. પરંતુ આવા નિવેદનોએ તો વધુ ખતરનાક ષડયંત્રનો ખુલાસો કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ આ નિવેદન એ દિવસે આપી રહ્યા છે જે દિવસે વોટિંગ થયું છે. . આ લોકોના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે.

લાલુએ મુસ્લિમો માટે અનામતની વાત કરી
મંગળવારે રાજદ સુપ્રીમો લાલુ યાદવે પત્રકારો સાથે વાત કરતા મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ તો બંધારણને જ ખતમ કરવા માગે છે, તેઓ લોકતંત્રને જ સમાપ્ત કરી દેવા માગે છે. લાલુ પ્રસાદે કહ્યું કે, જનતાને તેમની બધી વાતો સમજાઈ રહી છે. આ દરમિયાન લાલુ પ્રસાદે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જ જોઈએ.

Share Article

Other Articles

Previous

કાશ્મીરમાં કેટલા આતંકી હણાયા ? વાંચો

Next

શેરબજારમાં ટ્રેડિંગનો સમય વધારવાની NSEની માંગ SEBIએ ફગાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આખરે રાજકોટના કેકેવી બ્રિજ નીચે ગેઈમઝોન શરૂ થશે : સંચાલન સોંપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
46 મિનિટutes પહેલા
રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી
2 કલાક પહેલા
મારા પિતાએ પોલીસને બહુ ખવડાવ્યુ છે, એ લોકો અમને સલામ ભરે છે!  એસ્ટેટ બ્રોકરને પાડોશીઓનો અનહદ ત્રાસ
3 કલાક પહેલા
chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજકોટમાં રૈયાધારમાં પરિણીતાનું હાર્ટ એટેકથી મોત 
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટમાં એસપીજીના આગેવાનોએ મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપી લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માગણી કરી શું કહ્યું એસપીજી પ્રમુખ લાલજીભાઈ પટેલે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પ્રિયંકા ગાંધીએ રાહુલની જેમ હાથમાં બંધારણની નકલ રાખીને લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રણનીતિકાર પ્રશાંત કિશોર શું આગાહી કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર