Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હું પુરુષોત્તમ રૂપાલા નથી કે બોલીને નિવેદન પાછુ ખેંચી લઉં…., હું ઉમેશ મકવાણા છું..બોલીને ન ફરું

Mon, April 29 2024

રાજાઓ અંગ્રેજોના ગુલામ હતા અને અફીણનો નશો કરીને પડ્યા રહેતા

ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે ઇન્ટરવ્યુ દરમિયાન વિવાદને જન્મ આપ્યો

લોકસભાની ચૂંટણીમાં રાજા-રજવાડાઓ કેન્દ્રમાં આવી ગયા છે. પુરુષોત્તમ રૂપાલા અને રાહુલ ગાંધી પછી હવે ઇન્ડિયા ગઠબંધનનાં ભાવનગરની બેઠકના ઉમેદવાર અને આપના નેતા ઉમેશ મકવાણાએ અદ્ભુત વિવાદ ઉભો કર્યો છે. તેમણે એવું નિવેદન કર્યું છે કે, રાજા-મહારાજાઓ અંગ્રેજોના ગુલામ હતા અને અફીણનું સેવન કરીને પડ્યા રહેતા હતા.

હજુ આટલું ઓછું હોય તેમ પત્રકારે પૂછ્યું કે તમે આ પ્રકારના નિવેદન ઉપર કાયમ છો તો ઉમેશ મકવાણાએ કહ્યું કે હું પુરુષોત્તમ રૂપાલા નથી કે નિવેદન પાછું ખેંચુ…હું ઉમેશ મકવાણા છું અને હું બોલીને ક્યારેય ફરતો નથી.

ઉમેશ મકવાણા એક ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે આવું વિવાદી નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણા રાજાઓ તાકાતવાળા હતા અને તેને હરાવી શકાય એમ ન હતા તેથી અંગ્રેજોએ તેમને અફીણની લત લગાડી દીધી.. તેમની નસેનસમાં અફીણ ઘુસી ગયું હતું અને આખો દિવસ અફીણના નશામાં પડ્યા રહેતા હતા. અને આવી રીતે બધા રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવી ગયું હતું.

ઉમેશ મકવાણા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને આ વખતે કેજરીવાલે તેમને ભાવનગરથી આપના લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. અહી કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી તેઓ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિયો તેમની સામે આંદોલન કરે છે કે નહી.

ભાવનગરના મહારાજા તો નશાબંધી લાવ્યા હતા : યુવરાજ જયવિરરાજસિંહ

ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદન ઉપર પ્રત્યાઘાત આપતા ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું છે કે, ઉમેશ મકવાણા રાજકારણમાં નવા છે એટલે તેમને અહીનો ઈતિહાસ ખબર નહી હોય પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પિતાશ્રી એટલે કે મહારાજા ભાવસિંહજી નશાબંધીનો કાયદો લાવ્યા હતા. નેતાઓએ આવી વાતો કરવાને બદલે તેઓ ભાવનગર માટે ક્યા પાંચ નવા ઉદ્યોગો લાવશો તેની જાહેરાત કરવી જોઈએ.

Share Article

Other Articles

Previous

શુક્રવારે રાજકોટમાં સભા ગજવશે મલ્લિકાર્જુન ખડગે

Next

સાઉથની ‘થંડેલ’ ફિલ્મના ઓટીટી રાઇટ્સ ૪૦ કરોડમાં વેંચાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
43 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

IBના રીપોર્ટે ગુજરાત ભાજપને ચિંતા કરાવી
ગુજરાત
2 વર્ષ પહેલા
નવરાત્રીમાં 9 દિવસ તમારા ગરબા આઉટફીટને આ રીતે આપો યુનિક ટચ, મળશે ગ્લેમરસ લુક ; જુઓ તસવીરો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને BJPના નેતા મિથુન ચક્રવર્તી ભડકાઉ ભાષણના કારણે મુશ્કેલીમાં મુકાયા, જાણો શું છે સમગ્ર મામલો
Entertainment
7 મહિના પહેલા
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને રગદોળ્યું
સ્પોર્ટ્સ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર