Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરથી શિવલિંગ લાવી કરાઇ છે સ્થાપના

Mon, April 1 2024

રાજકોટમાં મહાદેવનું એક એવું મંદિર કે જ્યાં

મવડીની વૃંદાવન સોસાયટીમાં આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર: 70 વાર જગ્યામાં બનેલા મંદિરમાં શનિદેવને તેલ ચડાવવા લાગે છે ભક્તોની લાઇન

રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આજથી 22 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અહી શિવજી સ્વયંભૂ પ્રગટ નથી થયા. પરંતુ આ વિસ્તારમાં મંદિરમાં ન હોય લોકો સનાતન ધર્મમાં આવતા ધર્મિક પ્રસંગો ઉજવી શકે અને ભગવાનની પૂજા-અર્ચના કરી શકે તે માટે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 

રાજકોટના મવડીમાં વિસ્તારમાં વૃંદાવન સોસાયટી શેરી નં.6માં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા એક રાજકીય અગ્રણી બાબુભાઇ વાંકને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. બાદમાં એમણે સોહન લાલ આમેટા, ગોપાલભાઈ આમેટા, સોનાબેન સવાડ વિશ્વેશર મહાદેવ મંદિરના મહંત સાથે મળીને મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિર વિશે મંદિરના પૂજારી અલ્પેશભાઈ આમેટાએ જણાવ્યું હતું કે, સ્વ. બાબુભાઇ વાંકે મંદિર માટે પોતાની 70 વાર જગ્યા દાનમાં આપી દીધી હતી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. વર્ષ 2002માં મંદિર તૈયાર થતાં અખાત્રીજના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવા માટે ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરની નર્મદા નદીથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે, નર્મદા નદીમાં રહેલા કંકડ પણ શિવલિંગ માનવામાં આવે છે. આ વિસ્તારમાં મંદિર બનતા લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે સનાતન ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરે છે.

આ મંદિર પરિસરમાં મહાદેવ ઉપરાંત ઉમિયા માતાજી, રામ દરબાર, ખોડિયાર માતાજી, શીતળા માતાજી, શનીદેવ, સાઈબાબા રાધા કૃષ્ણની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા લોકોને રામેશ્વર મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. એવું કહેવાય છે કે, અહી માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી માથું ટેકાવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ વિસ્તારમાં એકમાત્ર આ મંદિરમાં જ શનિદેવની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હોય દર શનિવારે શનિદેવને તેલ ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આહી આવે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ભક્તો અને લતાવાસીઓ જ પોતાની રીતે ફાળો એકઠો કરી તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. રામ નવમી, શિવરાત્રી, હનુમાન જયંતી સહિતના પ્રસંગો હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.

30 મહિલાઓ ચલાવે છે ધૂન મંડળ 

શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી તો થાય જ છે. ઉપરાંત અહી ગોપી મંડળ પણ ચાલે છે. જેમના દ્વારા ધૂન-ભજન, કિર્તન કરવામાં આવે છે. આ ગોપી મંડળમાં અંદાજે 30 જેટલી મહિલાઓ છે. જે ધૂન મંડળ ચલાવે છે.

Share Article

Other Articles

Previous

કેજરીવાલના રિમાન્ડ પુરા થતા ૧૫ એપ્રિલ સુધી જેલહવાલે

Next

આકવકવેરા નિયમમાં શું ફેરફાર થયા…વાંચો…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અહો આશ્ચર્યમ !! રાજકોટમાં બહેનને નાકમાં દાંત ઉગ્યો…ડૉ હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે સફળ ઓપરેશન કરી દાંત દૂર કર્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
પંજાબ સરકાર એલર્ટ, ઇમરજન્સી મિટિંગ બોલાવી, સરહદી જિલ્લાઓમાં રાજ્યના મંત્રીઓને મોકલાયા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ભારત અને ચીનના સંબંધોને લઈને આવતીકાલે સંસદમાં નિવેદન આપશે વિદેશ મંત્રી જયશંકર
Breaking
1 વર્ષ પહેલા
સેનાની તાકાત વધારવા માટે 1.45 લાખ કરોડ ખર્ચાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર