Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આનંદો: રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે તુવેર, ચણા, રાયડાની ખરીદી

Sat, March 16 2024

રાજ્યના ૩.૨૦ લાખ ખેડૂતને મળશે લાભ: રાજ્યમાં તા.૧૮મી માર્ચથી ખરીદી શરૂ થશે, ૯૦ દિવસ સુધી ચાલશે: કૃષિમંત્રી

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૧૮ માર્ચથી ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડાની ખરીદી કરવામાં આવશે. તા.૧૮ માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને તે ૯૦ દિવસ સુધી ચાલશે. જેનો લાભ રાજ્યના ૩.૨૦ લાખો ખેડૂતોને થશે. 

રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ.૧૭૩૪ કરોડની કિંમતની ૨.૪૫ લાખ મે.ટન તુવેર, રૂ.૧૭૬૫ કરોડના ૩.૨૪ લાખ મે.ટન ચણા અને રૂ.૮૫૩ કરોડના ૧.૫૧ લાખ મે.ટન રાયડાની રાજ્ય સરકાર ખરીદી કરશે. જ્યારે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેરના પાકની ખરીદી માટે ૧૪૦ કેન્દ્ર, ચણાની ખરીદી માટે ૧૮૭ અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્ર મળી કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવે ખરીદી કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ.૧૪૦૦ પ્રતિ મણ, ચણા માટે રૂ.૧૦૮૮ પ્રતિ મણ જ્યારે રાયડા માટે રૂ.૧૧૩૦ પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે અનેકવીધ પ્રયાસો થઈ રહ્યા છે. ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ટેકાના ભાવે ખરીદીનું સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

‘હોટ’ સીઝનમાં શરીરને ‘કુલ’ કરી દેતો શેરડીનો હજારો લીટર રસ પી જશે ‘રસીયા’ઓ

Next

IPLમાં ૬ રન બનાવતાં જ ઈતિહાસ રચશે કોહલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IND Vs ENG વચ્ચે આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે : ભારત સિરીઝ બચાવવા તો ઇંગ્લેન્ડ જીતવા મેદાનમાં ઉતરશે
4 મિનિટutes પહેલા
લોકમેળાને આપો આકર્ષક નામ અને મેળવો પુરસ્કાર : રાજકોટવાસીઓને આમંત્રણ, આ તારીખ સુધી મોકલી શકશો ઇમેલ પર નામ
43 મિનિટutes પહેલા
ઊંચા વળતરની લાલચથી ચેતજો! રાજકોટમાં રિસેટ વેલ્થ કંપનીનું 5.91 કરોડનું કૌભાંડ : 40 આસામીઓને છેતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
પાકિસ્તાન આઈએમએફ પાસેથી વારંવાર કરજ લઈને આતંકવાદ પાછળ વાપરે છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકને ઉઘાડું પાડ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

કમિશનર જ્યુબિલી માર્કેટમાં ખાતરનું ચેકિંગ કરવા ગયા’ને ધંધાર્થીઓએ કર્યો ફરિયાદનો ઢગલો
રાજકોટ
9 મહિના પહેલા
લોર્ડસ ટેસ્ટમાં ભારતની હાર માટે અક્ષય કુમાર જવાબદાર? મેચમાં એક્ટરની હાજરી પર ચાહકોએ ઠાલવ્યો રોષ
Entertainment
1 સપ્તાહ પહેલા
સીલ થયેલી શાળા આવતીકાલે ખુલશે કે નહીં ? આજે નિર્ણય
રાજકોટ
1 વર્ષ પહેલા
ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળના ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ : વિદેશ મંત્રાલયે શ્રીલંકાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
Breaking
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર