Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સુરતથી અયોધ્યા જવા માટે જાણો કઈ કઈ ફ્લાઈટ છે અને તેનું ભાડું કેટલું

Wed, January 3 2024

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને તૈયારી જોર-શોરમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ PM મોદી સહિત દેશ-વિદેશના તમામ VVIP મહેમાનો તેમજ લાખો ભક્તો અયોધ્યા પહોંચશે.

ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે.

સુરતીઓ મોટાભાગે ખાવા પીવા અને ફરવાના શોખીન હોય છે. ત્યારે હવે અયોધ્યા મંદિરના ઉદ્ધાટન પ્રસંગે લોકો રામ લલ્લાના દર્શન માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને સુરતથી અયોધ્યાથી અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ ફુલ થઈ જતા જગ્યા નથી મળી રહી તો રાહ જોવાને બદલે તમે ફ્લાઈટ દ્વારા એક જ દિવસમાં સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ 15 જાન્યુઆરીથી શરુ થઈ રહી છે આ ફ્લાઈટ સુરતથી બેંગ્લોર, બેંગ્લોરથી ગ્વાલિયર, ગ્વાલિયરથી દિલ્હી અને દિલ્હીથી સીધા અયોધ્યા પહોંચાડી દેશે.

આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે. આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.

જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.

Share Article

Other Articles

Previous

રાજકોટના જાગનાથ પ્લોટ માં આવેલ હેતુ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી અચાનક આગ જુઓ વિડિયો

Next

દેશમાં કોરોનાના કેટલા કેસ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડીના પાટીયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: માસીયાઈ ભાઈ-બહેનનાં મોત
8 કલાક પહેલા
રાજકોટમાં ન્યુઝીલેન્ડની ટીમે રસપ્રદ રેકોર્ડ પોતાના નામે કર્યો: પહેલીવાર બીજો દાવ લેનારી ટીમ બની વિજેતા
8 કલાક પહેલા
વાયુસેના બનશે વધુ ઘાતક: ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ શકે છે 114 રાફેલ ફાઇટર જેટનો સોદો, રૂ.3.25 લાખ કરોડનો સોદો થવાની શક્યતા   
9 કલાક પહેલા
હવે ભારતીયોને 55 દેશમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી! વિશ્વમાં ઇન્ડિયન પાસપોર્ટની તાકાતમાં વધારો, આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો
10 કલાક પહેલા
Categories

નેશનલ

2793 Posts

Related Posts

રાજકોટના મોરબી રોડ પર રુ. 10 હજારની ઉઘરાણીમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર માર્યો : પોલીસે 25 દિવસે ગુનો નોંધ્યો
ક્રાઇમ
4 મહિના પહેલા
ગીરના જંગલમાં 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ
ગુજરાત
1 મહિના પહેલા
જજના બંગલામાં આગની ઘટનામાં નવો ભેદી વણાંક : રોકડ મળવા મામલે ફાયર ચીફે કઇંક આવુ નિવેદન આપતા મામલો ગૂંચવાયો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
પાટણમાં નાયબ મામલતદાર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર