Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

અંબાજી નજીક સૌરાષ્ટ્રની યાત્રાળુ બસને અકસ્માત: 50 થી વધુ મુસાફરો ઘાયલ

Mon, December 4 2023

20 દિવસથી યાત્રાએ નીકળેલી બસ અંબાજી દર્શન કરી મોઢેરા જવા નીકળી ત્યારે ત્રિશૂલિયા ઘાટ પાસે પલ્ટી ખાઈ ગઈ

અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટ પાસે સૌરાષ્ટ્રની યાત્રાળુ બસને અકસ્માત નડ્યો હતો જેમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ બસમાં જામનગર, મોરબી અને રાજકોટના મુસાફરો હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માર્ગો મોટે ભાગે પહાડી અને ઢાળવાળા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અંબાજી પાસે આવેલા ત્રિશૂલિયા ઘાટમાં વધુ એક  ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે.બસ પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

અંબાજી દર્શન કર્યા પછી મોઢેરા જતાં ખાનગી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા, મળતા અહેવાલ પ્રમાણે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના છે. ઘાયલોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લાં 20 દીવસથી યાત્રા પર લોકો નીકડ્યા હતા.તમામ ઈજાગ્રસ્તોની દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યાત્રાળુઓ સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળ્યા હતા અને આ બસ અંબાજી થઈ વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે નીકળી હતી. જેમાં 50થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. આ દરમિયાન અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જતાં હતા ત્યારે અકસ્માત થયો હતો.  નીકળ્યા હતા. જેને અચાનક અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી હતી.

Share Article

Other Articles

Previous

વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું

Next

ડૉક્ટર તરીકે ઓળખ આપી યુવતીને સ્નેપચેટમાં ફસાવી પૈસા પડાવી લીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
14 મિનિટutes પહેલા
રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
31 મિનિટutes પહેલા
અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો
1 કલાક પહેલા
1358 બાંધકામો જાતે જ સાત દિવસમાં તોડી પાડો! રિવરફ્રન્ટ બનાવવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તકની જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2822 Posts

Related Posts

RBI એ આપી નવી જાણકારી: હજુ પણ તમારી પાસે રૂ. 2000ની નોટ છે તો ચિંતા કરશો નહીં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બનાસકાંઠાની વાવ બેઠકમાં 20માં રાઉન્ડના અંતે બાજી પલટાઈ તેવા સંકેત, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની લીડ ઘટીને 3569
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટવાસીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
આજે ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળો રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકાશે : રૂ.8 કરોડનું વીમા કવચ, દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર