Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માતાજીના મંદિરમાં “સાવરણી”નો ભોગ

Sat, November 11 2023

કેવડાવાડીમાં આવેલુ છે“મહાલક્ષ્મી” માતાજીનું 90 વર્ષ જૂનું મંદિર

માતાજીને સાવરણી ધરાવવાથી દારિદ્રતા દૂર થતી હોવાની માન્યતા: બે જોડ સાવરણી લઈને આવે છે મહિલાઓ: અમાસનું પણ અહી છે ખાસ મહત્વ

રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માતાજીને સાવરણી ધરાવવામાં આવે છે. જેની પાછળ એવી માન્યતા છે કે, માતાજીને સાવરણી ધરાવવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. આ મંદિર છે શહેરના કેવડાવાડી વિસ્તારમાં આવેલુ “માં મહાલક્ષ્મી મંદિર”.

રાજકોટના કેવડાવાડી-2 વિસ્તારમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં ખાસ ધનતેરસના દિવસે મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. એવું કહેવાય છે કે સાવરણી એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઉપરાંત દર શુક્રવારે પણ મોટી સંખ્યમા અહી મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. જ્યારે અમાસનું પણ ખાસ મહત્વ હોવાનું જાણવા મળે છે.

કેવડાવાડીમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું અંદાજે 90 જૂનું હોવાનું માનવામાં આવે છે. અહી પુજા કરતાં પૂજારી રજનીભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.માટે ઘરમાં સાવરણીને ઉભી ન રાખવી,  સાવરણી કોઈને દેખાઈ નહીં તે રીતે ઘરમાં રાખવાનુ વડિલો કહે છે.કહેવાય છે કે સાવરણીમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે.જેથી જો સાવરણીને યોગ્ય રીતે સાચવવામાં આવે તો ઘરની દરિદ્રતા દુર કરે છે.ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો માતાજીને સાવરણી અર્પણ કરવા માટે આવે છે.

આ મંદિરમાં લોકો બે સાવરણી લઈને આવે છે.બે સાવરણી પહેલા મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે. જેમાંથી એક સાવરણી મંદિરમા માતાજીને ચડાવવામાં આવે છે અને બીજી સાવરણીને ઘરે લઈ જવામાં આવે છે.અહિંયા લોકો વર્ષોથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે છે. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોનું કહેવુ છે કે માતાજી સમક્ષ માથું નમાવવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. જેથી તેઓ શુક્રવારે અને દિવાળીમાં ધનતેરસ નિમિત્તે અહિંયા સાવરણી ચડાવવા માટે આવે છે.

ગંદકીવાળી જગ્યાએ સાવરણી ન રાખવી જોઈએ: શ્રદ્ધાળુ

મહાલક્ષ્મી મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે સાવરણીને ક્યારેય કચરામાં નાખવી જોઈએ નહીં. આ ઉપરાંત સાવરણી ગંદકીવાળા વિસ્તારમાં પણ રાખવી ન જોઈએ. આમ કરવાથી તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે. સાવરણીને ઘરમાં એવી રીતે રાખવી કે જેથી સાવરણી કોઈને દેખાઈ નહી. માતાજીને ચડાવવામાં આવેલી સાવરણીથી ઘર સાફ કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય છે.

Share Article

Other Articles

Previous

ધનતેરસે 100 કિલો સોનાની ખરીદી

Next

ગુંદાવાડીમાં શ્રીજી નીલકંઠ ફૂડમાં ધોવાના સોડાથી ફરસાણ તૈયાર થતું હતું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
500 કરોડમાં CMની ખુરશી? નવજોત સિંહ સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું
10 કલાક પહેલા
IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતવા હવે સૂર્યકુમાર પણ અજમાવશે આ કીમિયો, જાણો ટોસ જીતવો શા માટે મહત્વપૂર્ણ?
11 કલાક પહેલા
હૈદરાબાદના એક માર્ગને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આપવામાં આવશે: તેલંગણાના CMને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો
11 કલાક પહેલા
રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, હર્ષ સંઘવીએ આપી માહિતી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2721 Posts

Related Posts

રાજકોટમાં સીનર્જી હોસ્પિટલના ડો.જય પટેલે કરી આત્મહત્યા : સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં દવાનો ઓવરડોઝલઇ એનેસ્થેટીકે જીવન ટુંકાવ્યુ : કારણઅંગે તાલુકા પોલીસે તપાસ હાથધરી
Breaking
11 મહિના પહેલા
લસણનું સેવન ઘણું ગુણકારી..વાંચો
હેલ્થ
2 વર્ષ પહેલા
પુનામાં કોહલી અને રોહિત શર્મા ઉપર દુધનો અભિષેક…જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મનપાએ વાહનોના નકામા ટાયરમાં ગુલાબ સહિતના ફુલ ઉગાડ્યા !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર