Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માતાજીના મંદિરમાં “સાવરણી”નો ભોગ

Sat, November 11 2023

કેવડાવાડીમાં આવેલુ છે“મહાલક્ષ્મી” માતાજીનું 90 વર્ષ જૂનું મંદિર

માતાજીને સાવરણી ધરાવવાથી દારિદ્રતા દૂર થતી હોવાની માન્યતા: બે જોડ સાવરણી લઈને આવે છે મહિલાઓ: અમાસનું પણ અહી છે ખાસ મહત્વ

રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માતાજીને સાવરણી ધરાવવામાં આવે છે. જેની પાછળ એવી માન્યતા છે કે, માતાજીને સાવરણી ધરાવવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. આ મંદિર છે શહેરના કેવડાવાડી વિસ્તારમાં આવેલુ “માં મહાલક્ષ્મી મંદિર”.

રાજકોટના કેવડાવાડી-2 વિસ્તારમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં ખાસ ધનતેરસના દિવસે મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. એવું કહેવાય છે કે સાવરણી એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઉપરાંત દર શુક્રવારે પણ મોટી સંખ્યમા અહી મહિલાઓ માતાજીને સાવરણી ધરાવે છે. જ્યારે અમાસનું પણ ખાસ મહત્વ હોવાનું જાણવા મળે છે.

કેવડાવાડીમાં આવેલું મહાલક્ષ્મી માતાજીનું અંદાજે 90 જૂનું હોવાનું માનવામાં આવે છે. અહી પુજા કરતાં પૂજારી રજનીભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.માટે ઘરમાં સાવરણીને ઉભી ન રાખવી,  સાવરણી કોઈને દેખાઈ નહીં તે રીતે ઘરમાં રાખવાનુ વડિલો કહે છે.કહેવાય છે કે સાવરણીમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે.જેથી જો સાવરણીને યોગ્ય રીતે સાચવવામાં આવે તો ઘરની દરિદ્રતા દુર કરે છે.ધનતેરસ અને દિવાળીના દિવસે લોકો માતાજીને સાવરણી અર્પણ કરવા માટે આવે છે.

આ મંદિરમાં લોકો બે સાવરણી લઈને આવે છે.બે સાવરણી પહેલા મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે. જેમાંથી એક સાવરણી મંદિરમા માતાજીને ચડાવવામાં આવે છે અને બીજી સાવરણીને ઘરે લઈ જવામાં આવે છે.અહિંયા લોકો વર્ષોથી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે છે. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોનું કહેવુ છે કે માતાજી સમક્ષ માથું નમાવવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. જેથી તેઓ શુક્રવારે અને દિવાળીમાં ધનતેરસ નિમિત્તે અહિંયા સાવરણી ચડાવવા માટે આવે છે.

ગંદકીવાળી જગ્યાએ સાવરણી ન રાખવી જોઈએ: શ્રદ્ધાળુ

મહાલક્ષ્મી મંદિરમાં આવતા ભક્તોનું માનવું છે કે સાવરણીને ક્યારેય કચરામાં નાખવી જોઈએ નહીં. આ ઉપરાંત સાવરણી ગંદકીવાળા વિસ્તારમાં પણ રાખવી ન જોઈએ. આમ કરવાથી તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે. સાવરણીને ઘરમાં એવી રીતે રાખવી કે જેથી સાવરણી કોઈને દેખાઈ નહી. માતાજીને ચડાવવામાં આવેલી સાવરણીથી ઘર સાફ કરવાથી ઘરની દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ થાય છે.

Share Article

Other Articles

Previous

ધનતેરસે 100 કિલો સોનાની ખરીદી

Next

ગુંદાવાડીમાં શ્રીજી નીલકંઠ ફૂડમાં ધોવાના સોડાથી ફરસાણ તૈયાર થતું હતું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
23 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ : છત ધરાશાયી થવાથી 5 લોકોના મોતની આશંકા, અનેક કર્મચારી ફસાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતમાં આજે ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત
ગુજરાત
3 વર્ષ પહેલા
બિભત્સ કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટને બ્લોક કરતી સરકાર..વાંચો..
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિશ્વના સૌથી ઊંચા બ્રીજ ઉપરથી સૌપ્રથમ ટ્રાયલ ટ્રેન દોડી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર