Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝરાજકોટ

હવે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો: ત્રીજા બાળકનો ભોગ લીધો

Mon, July 20 2026

જામનગર અને ભાવનગરમાં બે બાળકના મોત બાદ આજે ઉનાના બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો: આરોગ્ય વિભાગમાં દોડધામ: સોંદરડી ગામના ૧૫૦ મકાનનો સર્વે કરાયો

દર વર્ષે ચોમાસામાં દેખા દેતા ચાંદીપુરા વાયરસે આ વર્ષે પણ ઉપાડો લીધો છે. મધ્ય ગુજરાતના હિંમતનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસે અડધો ડઝન બાળકોનો ભોગ લીધા બાદ હવે બાળકો માટે અતિ ઘાતક ગણાતા ચાંદીપુરા વાયરસે સૌરાષ્ટ્રમાં દેખા દીધી છે ત્યારે આજે ઉના પંથકના પાંચ વર્ષના બાળખનું ભેદી તાવથી મોત થયું છે. બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોય આરોગ્ય વિભાગે લોહીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ચોમાસાની સિઝનમાં દેખા દેતા ભેદી ચાંદીપુરા વાયરસે આ વર્ષે પણ હાહાકાર મચાવી દીધો છે. મધ્ય ગુજરાતના હિંમતનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કારણે ૬થી વધુ બાળકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બે સપ્તાહથી ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા ભેદી ચાંદીપુરા વાયરસે હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી છે. જામનગર અને દ્વારકામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ જોવા મળ્યા હતા જેમાં એક બાળકનું મોત થયું હતું.

આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 3,900 કિલો નશીલા પદાર્થો સળગાવાયા!!!

જ્યારે ભાવનગરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બે કેસ જોવા મળ્યા હતા જેમાં વલ્લભીપુર પંથકના મેલાણા ગામના ૬ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ આજે ઉના તાલુકાના સોંદરડી ગામમાં પાંચ વર્ષના બાળક યુવરાજ ગોહિલને ભેદી તાવ આવતો હોય ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પહેલાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં ગીર-સોમનાથ જિલ્લાના આરોગ્ય અધિકારી સહિતનો સ્ટાફ સોંદરડી ગામે ધસી જઈ ૧૫૦થી વધુ મકાનનો સર્વે કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા પ્રમાણે ઉના તાલુકાના સોંદરડી ગામના પાંચ વર્ષના યુવરાજ ગોહિલને ગત તા.૧૭-૭ના તાવ આવતા પરિવારે સ્થાનિક ડોક્ટર પાસેથી દવા લીધી હતી પરંતુ તાવ ઉતરતો ન હોય તા.૧૮-૭ના મહુવા હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાની તબીબને શંકા જતાં ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.

૨૦૨૪માં ચાંદીપુરા વાયરસ ૮૨ બાળકોને ભરખી ગયો’તો

ચોમાસાની સિઝનમાં દેખા દેતા ચાંદીપુરા વાયરસે ૨૦૨૪માં પણ હાહાકાર મચાવી દીધો હતો. ભેજવાળા વાતાવરણમાં દેખા દેતા ચાંદીપુરા વાયરસનું વહન માખી જેવું નાનું જીવડું કરડે છે જે બાળકને ડંખ દીધા બાદ બાળક ભેદી તાવમાં સપડાઈ જાય છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ૨૦૨૪માં ચાંદીપુરા વાયરસે ૮૨ બાળકોનો જીવ લીધો હતો.

Tags:

ChandipuraVirusChildHealthChildSafetyCommunityHealthEpidemicAwarenessHealthAlertHealthCrisisMedicalNewsPublicHealthsaurashtraSaurashtraNewsSaurashtraUpdatesStayInformedVirusOutbreakVirusPrevention

Share Article

Other Articles

Previous

અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”

Next

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 3,900 કિલો નશીલા પદાર્થો સળગાવાયા!!!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
બિઝનેસ
5 દિવસમાં ચાંદી 8436 રૂપિયા તૂટી તો સોનું 4694 રૂપિયા સસ્તું થયું
7 મિનિટutes પહેલા
હોર્મુઝમાં પરમિશન વિના જહાજ ઘૂસ્યું તો બેન થશે, ઈરાનની દુનિયાને ચેતવણી
50 મિનિટutes પહેલા
રોડ એક્સિડન્ટના વધતા કેસોથી ચિંતા: રોડ અકસ્માતમાં દરરોજ 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 27% કેસ વધ્યા
51 મિનિટutes પહેલા
NSE અને BSEના પ્રી-ઓપન પ્રોટોકોલમાં બદલાવ: માર્કેટ હેરાફેરી અટકાવવા માટે એક્સચેન્જો દ્વારા કડક પગલાં
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

મુસ્લિમોને આર એસ એસની અપીલ, વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મોરબીમાં ગણેશ વિસર્જન મામલે બે આયોજકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં હોટેલમાં 24 લોકોને જીવતા સળગાવી દેવાયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ : લોકમેળાના ધંધાર્થીઓને દોઢ કરોડથી વધુનું રિફંડ ચુકવાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર