Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?

Sun, February 1 2026

કેન્દ્ર સરકારએ બજેટમાં માં NRI અને વિદેશમાં રહેતા ભારતીયો માટે ભારતીય શેરબજારમાં રોકાણ સરળ બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાંમંત્રીએ જાહેરાત કરી કે હવે NRIઓ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ  (PIS) મારફતે ભારતીય ઇક્વિટી માર્કેટમાં સીધું રોકાણ કરી શકશે.

આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ભારતીય બજારમાં વિદેશી મૂડીની નિકાસ જોવા મળી છે. 2025માં વિદેશી રોકાણકારોએ રૂ. 19 અબજ અને જાન્યુઆરી 2026માં વધુ રૂ. 4 અબજની મૂડી બહાર ખેંચી હતી. કરપશ્ચાત નફામાં ઘટાડો અને કરન્સી પર દબાણને કારણે ભારતની તુલનામાં વિદેશમાં સુરક્ષિત વળતર વધુ આકર્ષક બન્યું છે.

પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ NRI તથા વિદેશી રોકાણકારો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર વિશેષ બેંક ખાતા મારફતે શેર ખરીદ-વેચાણ કરી શકશે. તમામ વ્યવહારો નિયમનકારી માળખા મુજબ રહેશે અને રોકાયેલાં નાણાં પરત લઈ જવાની (repatriation) સુવિધા રહેશે.

આ પણ વાંચો :બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ

  • PROI માટે વ્યક્તિગત રોકાણ મર્યાદા 5%થી વધારી 10%
  • તમામ PROI માટે કુલ મર્યાદા 10%થી વધારી 24%
  • વિદેશમાં રહેતા ભારતીયોને ઇક્વિટી રોકાણ માટે પોર્ટફોલિયો રૂટ ખુલ્લો
  • નોન-ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સંબંધિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ સ્કીમ (FEMA) નિયમોની સમીક્ષા

    બજેટમાં શું જાહેરાત કરવામાં આવી?

નાણામંત્રીએ 2026-27 ના બજેટમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જે હેઠળ ભારતની બહાર રહેતા ભારતીયો (PROIs) હવે ભારતીય ઇક્વિટી સાધનોમાં સીધા રોકાણ કરી શકશે. સરકારે માત્ર રોકાણને મંજૂરી આપી નથી, પરંતુ વ્યક્તિગત રોકાણ મર્યાદા 5% થી 10% અને એકંદર રોકાણ મર્યાદા 10% થી 24% સુધી વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

ફક્ત FDI પર આધાર કેમ રાખવો નહીં પડે?

અત્યાર સુધી, ભારતની વિદેશી મૂડી પરની નિર્ભરતા મુખ્યત્વે FDI (વિદેશી પ્રત્યક્ષ રોકાણ) અને FPI (વિદેશી પોર્ટફોલિયો રોકાણ) સુધી મર્યાદિત રહી છે. જો કે, આ પગલું બિન-નિવાસી ભારતીયો (NRI/OCI કાર્ડ ધારકો) માટે મૂડી બજારોમાં સીધા રોકાણ કરવાના દરવાજા ખોલશે. આ રોકાણકારો માત્ર ભારતની આર્થિક વાર્તાનો ભાગ બનશે નહીં પરંતુ લાંબા ગાળાની મૂડી સ્થિરતામાં પણ ફાળો આપશે.

શેરબજારને વેગ મળશે!

નિષ્ણાતો માને છે કે આ જાહેરાત સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો માટે સકારાત્મક સંકેત છે. તેની તાત્કાલિક અસર બજારમાં વિદેશી રોકાણમાં વધારો થવાના સ્વરૂપમાં જોવા મળશે. બજાર નિષ્ણાતો કહે છે કે જ્યારે વિદેશી રોકાણકારો બહાર નીકળી જવાને કારણે અન્ય દેશોના બજારોમાં ઘણીવાર નોંધપાત્ર ઘટાડો થાય છે, ત્યારે ભારતીય શેરબજારમાં આવું નહીં થાય.

Share Article

Other Articles

Previous

PMOથી લઈને રાજ્યપાલ સુધી, VVIP પર આટલા પૈસા ખર્ચવામાં આવશે: નાણાંમંત્રીએ બજેટ ફાળવ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં થતા ભોજન સમારોહ સહિતના ખર્ચા માટે જોગવાઈ   

Next

બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
15 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
28 મિનિટutes પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
56 મિનિટutes પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

કાશ્મીરના અનંતનાગમાં શું થયું ? જવાનો સાથે કેવી ઘટના બની ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉત્તરપ્રદેશના આઝમ ગઢમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
૧૩૫ની દવા ૪૪૦ની થઈ જાય છે, કારણ: ડૉક્ટરનું ‘કમિશન’ ૧૦૫ !
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટના કૈસર-એ-હિંદ પુલ પાસે પણ ખાડા જીવતા થયા..!!
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર