Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સોમનાથમાં PM મોદીની ઉપસ્થિતિમાં 108 અશ્વો સાથે નીકળશે પ્રોસેશન! દેશભરની વિવિધ કલાકૃતિ સાથેના સાંસ્કૃતિક મંચ નિહાળવા મળશે

Tue, January 6 2026

સોમનાથ મહાદેવને શીશ ઝૂંકાવવા માટે આગામી તા.11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવનાર છે. પીએમના પ્રોગ્રામની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યયો છે. સોમનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતેથી 108 અશ્વોનું પ્રદર્શન સાથે સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી પીએમની ઉપસ્થિતિમાં 108 અશ્વો સાથે પ્રોસેશન નીકળનારું હોવાનો કાર્યક્રમ ગોઠવા, રહ્યો છે. પ્રોસેશન રૂટમાં દેશભરની વિવિધ કલાકૃતિ સાથેના સાંસ્કૃતિક મંચ નિહાળવા મળશે. તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે બપોર બાદ સોમનાથ ખાતે પહોંચ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા સાથેની તૈયારીઓનું નિદર્શન કરી જરૂરી સૂચનો સાથે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

સોમનાથ માટેનો સત્તાવારરૂપે હજુ વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ જે રીતની તંત્ર અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ સંદર્ભે જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ વડાપ્રધાન મોદી તા.10ના સોમનાથ આવશે અને રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજન-અર્ચના કરશે. સોમનાથ ખાતેના પીએમના કાર્યક્રમને લઈને 1000 અશ્વોને સોમનાથની ધરા પર એકઠા કરીને અશ્વ પ્રદર્શનનો પણ કાર્યક્રમ યોજાવાનો હતો. જો કે હવે 108 અશ્વોને લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અશ્વોને સાજશણગાર સામે સોમનાથ મહાદેવ મંદિરમાં પટાંગણ પાસેથી સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી ચલાવીને લઈ જવાશે. અશ્વ નિદર્શન કાર્યક્રમ થશે. આ રૂટ પર અલગ-અલગ સાંસ્કૃતિક કલાકૃતિઓ પણ નિહાળવા મળશે.

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મંદિર પટાંગણથી સદ્ભાવના ગ્રાઉન્ડ સુધી રોડ-શો જેવો કાર્યક્રમ પણ યોજાનાર હોવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ સત્તાવાર રીતે કોઈ કાર્યક્રમ જાહેર થયા નથી, જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તેના પરથી વડાપ્રધાનના રોડ-શોમાં આગળના ભાગ 108 અશ્વોનું નિદર્શન સાથેનું પ્રોસેશન નીકળનાર હોવાનું અને અશ્વો પોલીસના અશ્વદળમાંથી લાવવામાં આવશે તેવું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ હીરાસર એરપોર્ટ પર વાઇબ્રન્ટ વેવ્ઝ: જર્મન ટેક.થી સજ્જ જૂનું ટર્મિનલ ફરીથી ચમકયુ, સાફ સફાઈ કરી ચેર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ

Next

પેવિંગ બ્લોક બાબતે RMCના આસિસ્ટન્ટ ઇજનેર પર ફડાકાવાળીઃ વીજળીક હડતાલ, કોન્ટ્રાક્ટરે હાથ ઉપાડતાં કર્મચારીઓમાં રોષ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
14 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
14 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
14 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
14 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મનપાની રહેણાક-ગાર્ડન માટેની ૮૬ કરોડની જમીન પર ઓરડીઓ બંધાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો ચાર્જ ડો.આર.એસ.ત્રિવેદી પાસેથી છીનવી લેતી સરકાર
Breaking
2 વર્ષ પહેલા
તાજીકીસ્તાનમા સવારે એક કલાકમાં બે વખત ધરતી ધણધણી, ભૂકંપની તીવ્રતા 6.1
Breaking
1 વર્ષ પહેલા
કાશ્મીરમાં આદિવાસી યુવાનનો આપઘાત પોલીસે અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર