Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગનેશનલ

કાવડ યાત્રામાં નવો વિવાદ !! હરિદ્વારમાં યાત્રાના માર્ગ પર આવેલી મસ્જિદ અને દરગાહને ઢાંકી દેવાઇ

Sat, July 27 2024


ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં કાવડિયા યાત્રાના માર્ગ પર આવેલ એક મસ્જિદ અને એક દરગાહ ને સફેદ કપડાં વડે ઢાંકી દેવામાં આવતા વિવાદ થયો હતો. જોકે આ બાબતે ભારે વિરોધ થયા બાદ એ પડદા હટાવી દેવાયા હતા. પોલીસે ભૂલથી આ પગલું લીધા હોવાનો ખુલાસો કર્યો હતો.

શ્રાવણ માસમાં દાયકાઓથી નીકળતી કાવડિયા યાત્રા
આ વખતે અનેક વિવાદો માટે નિમિત બની ગઈ છે. આ અગાઉ યાત્રાના માર્ગ ઉપરની ખાણીપીણીની દુકાનો અને રેકડીઓના માલિકો અને નોકરોના નામ લખવાના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશને કારણે વિવાદ થયો હતો. એ પછી વારાણસીમાં આખો શ્રાવણ મહિનો માંસ મટનની દુકાનો બંધ રાખવાના આદેશને મુદ્દે કાનુની જંગ જામ્યો છે. અને હવે હરિદ્વારની આ ઘટનાએ નવો વિવાદ સર્જ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે હરિદ્વારના જ્વાલાપુર વિસ્તારમાં પોલીસે એક મસ્જિદ અને દરગાહ ને સફેદ પડદા વડે ઢાંકી દીધા હતા. આ પગલાનો વિરોધ થયા બાદ હરિદ્વારના પોલીસવડાએ પોલીસ તરફથી આવો કોઈ આદેશ અપાયા હોવાનું ઇનકાર કર્યો હતો. જોકે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે આ કોઈ મોટી ઘટના નથી. આપણે ઇમારતો ચણાતી હોય ત્યારે પણ તેને ઢાંકી દઈએ છીએ.
બીજી તરફ મસ્જિદ અને દરગાહના મૌલવીઓએ કહ્યું કે આટલા વર્ષોથી આ જ માર્ગ ઉપરથી કાવડિયા યાત્રા નીકળે છે. આજ સુધી ક્યારેય મસ્જિદ કે દરગાહ ને ઢાંકવામાં નહોતી આવી. મુસ્લિમ સમુદાય તથા કોંગ્રેસ અને સપાના સ્થાનિક નેતાઓના વિરોધ બાદ હરિદ્વાર પ્રશાસને આ આવરણો હટાવી દીધા હતા.

Tags:

HaridwarKanwar Yatra routemosques and mazar

Share Article

Other Articles

Previous

રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે કોંગ્રેસે મુખ્યમંત્રી સમક્ષ શું કરી માંગ ? વાંચો

Next

નવી મુંબઈમાં 4 માળની ઇમારત ધરાશાયી : 3 લોકોનાં મોત, 2 લોકો ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
7 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
7 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
7 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
8 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

ઉત્તરાખંડ અર્ધ લશ્કરી દળોને હવાલે, વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાબા સિદ્દીકીની હત્યામાં ત્રીજા આરોપીની પણ પોલીસે ઓળખ કરી, તેનું નામ શિવા છે અને તે યુપીનો રહેવાસી છે
Breaking
7 મહિના પહેલા
રેડીમેઈડ ગારમેન્ટસ પર Gst 28% થશે તો..!!વેપારીઆલમનો વિરોધ
રાજકોટ
5 મહિના પહેલા
કાશી વિશ્વનાથ મંદિર સાથે શું બન્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર