Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત

Wed, August 27 2025

જય ગણેશ..જય ગણેશદેવા…. રાજકોટવાસીઓ આજે શ્રીજીનું ધામધૂમથી સ્વાગત કરશે. શહેરમાં ઠેર ઠેર બાપ્પાના આગમનને વધાવવા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલતી હતી.આજથી કઈ 11 દિવસ સુધી ગણપતિ બાપ્પાનો નાદ ગુંજશે.

રાજકોટમાં ત્રીકોણબાગ કા રાજા, સર્વેશ્વર ચોક કા રાજા, જે. કે. ચોક કા રાજા, સ્પીડવેલ ક રાજા સહિત 200થી વધુ જગ્યાએ ગણપતિ બાપાનું મંગલ સ્થાપન થશે. સવાર સાંજ આરતી, પૂજા,પ્રાર્થના સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંગલમૂર્તિને દરરોજ વિવિધ નયનરમ્ય શણગાર અને સ્પર્ધા, દાંડિયા રાસ, મનોરંજક પ્રોગામ યોજાશે. આજે બાળાઓ દ્વારા સામૈયું, ઢોલ નગારાનાં નાદ સાથે વાજતે ગાજતે ગણપતિજીનું સ્થાપન કરાયું છે.

આ પણ વાંચો :લકઝરી કાર, મોટા ઘર સહિત આ વસ્તુઓ પર લાગી શકે છે 40% GST : જાણો શું થઈ શકે છે ફેરફાર

આજે ગણેશચતુર્થીએ ઘરે ઘરે ગણેશજીનું સ્વાગત સાથે આરતી અને બાપ્પાને મોદક પ્રસાદ ઘરાશે.આજે રવિ, સર્વાર્થ સિદ્ધિ અને લક્ષ્મીનારાયણ જેવા ઘણા શુભ યોગ બની રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિના દેવતા નો પ્રિય વાર પણ બુધવાર હોય અને આ વખતે બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થતો હોવાથી તેનું મહત્વ પણ વધારે છે. તા.27-8થી તા. 07-09 સુધી શહેર શ્રીજીમય બનશે.

ગણેશ પૂજનના શુભ મુહૂર્ત (27 ઓગસ્ટ):

સવારે 06:25 થી 09:30

બપોરે 03:55 થી 08:35

રાત્રે 10:15 થી 11:45

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):

સવારે 07:58 થી 09:30

બપોરે 12:40 થી 05:15

સાંજે 06:55 થી 08:25


Share Article

Other Articles

Previous

રાજકોટમાં આ વર્ષે 261 ગણેશોત્સવને મંજૂરી : દરેક પંડાલમાં CCTV રાખવા ફરજિયાત, આટલી જગ્યાએ કરી શકાશે વિસર્જન

Next

બોર્ડરની 30 km અંતર વસેલા લોકોને બહાર કાઢીને દબાણો દૂર કરવા ગૃહમંત્રી અમિત શાહનો સરહદી રાજ્યોને આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

PM મોદી ગુજરાતની મુલાકાતે : આ તારીખો દરમ્યાન ફરી આવશે માદરે વતન,વડનગરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું કરશે ઉદઘાટન
ગુજરાત
8 મહિના પહેલા
હવેથી ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ આગલા ધોરણ માટે પ્રમોટ નહીં થાય, કેન્દ્ર સરકારે નો- ડિટેન્શન પોલિસી સમાપ્ત કરવાની જાહેરાત કરી
Breaking
1 વર્ષ પહેલા
નાણાંમંત્રીએ બજેટમાં વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત : IITમાં 6500 સીટો વધારવામાં આવશે, AI શિક્ષણ માટે 500 કરોડની ફાળવણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત રાજ્ય એટલે ગુજરાત : જાણો સિંહ, વરૂ, ઘુડખરની કેટલી છે વસ્તી ??
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર