Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ જિલ્લા બેન્ક વગર વ્યાજે 2 લાખ ખેડૂતોને 50 હજાર સુધીની ધિરાણ આપશે : ચેરમેન જયેશ રાદડિયાએ કરી જાહેરાત

Wed, October 30 2024

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓગસ્ટ અને ઓક્ટોબર માસમાં વરસાદે કહેર વર્તાવતા ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટની જિલ્લા સહકારી બેંકે સરકારના વિશેષ પેકેજની જેમ જ બેન્કના 2 લાખ સભાસદ ખેડૂતો માટે 1000 કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. ખાસ ધિરાણ અંતર્ગત જિલ્લા બેન્ક ખેડૂતોને વગર વ્યાજે એક વર્ષની મુદત માટે 50 હજાર સુધીની લોન આપશે.

રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડીયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે,ખેડૂતોની બેન્ક એવી જિલ્લા બેન્કે આ વર્ષે ભારે વરસાદ અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોની મુશ્કેલીમાં રાહત આપવા મહત્વનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત બોર્ડ ઓફ ડીરેકટર દ્વારા જિલ્લા બેન્ક સાથે જોડાયેલ રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે 2 લાખ જેટલા ખેડૂતોને હેકટર દીઠ દસ હજાર લેખે મહત્તમ 5 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને વગર વ્યાજે 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.ખેડૂતો માટે વગર વ્યાજે એક વર્ષ સુધી લોન આપવાને કારણે  બેંકને 100 કરોડનો બોજ વહન કરવો પડશે તેમ તેમને જણાવ્યું હતું.

વધુમાં ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા બેંકે જાહેર કરેલ વગર વ્યાજના ધિરાણમાં ખેડૂતો પાસેથી કોઈપણ દસ્તાવેજ લેવામાં નહિ આવે કે કોઈ ગેરેન્ટી કે મોર્ગેજ ડોક્યુમેન્ટ વગર જ એક જ મહિનામાં તમામ ખેડૂતોને લોન મંજુર કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે જાહેર કરેલા પેકેજને પણ તેઓએ આવકારી ઓક્ટોબર માસમાં થયેલા વરસાદમાં ખેડૂતોને નુકશાન મામલે સરકાર પેકેજ જાહેર કરનાર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. હાલ તુરત જિલ્લા બેન્કના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમની ગ્રામ્ય સ્તરની સહકારી મંડળીનો સંપર્ક કરવાનો રહેશે.

Share Article

Other Articles

Previous

શુકનવંતી ધનતેરસ : યુકેથી 102 ટન સુવર્ણનો જથ્થો ભારત પરત આવ્યો, જાણો હજુ કેટલું સોનું ઈંગ્લેન્ડમાં છે ??

Next

મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી સાત હાથીના મૃતદેહ મળી આવતા હડકંપ : તપાસ શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
10 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
10 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
11 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

આરબ દેશના નેતાઓ શા માટે આવે છે ભારત ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
નકલી લેખ-દસ્તાવેજ બાદ હવે મામલતદારનો નકલી હુકમ
રાજકોટ
9 મહિના પહેલા
આ શું થઈ રહ્યું છે? જામનગર રોડ પર 13 વર્ષીય સગીરાનો આપઘાત
રાજકોટ
2 વર્ષ પહેલા
સુરતમાં ACBની કાર્યવાહી : 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, એક ફરાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર