Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિજયભાઈને યાદ કરીને PM થયા ભાવુક : કહ્યું-તેઓ આપણા વચ્ચે ન રહ્યા તે માનવા મારું મન તૈયાર નથી, પરિજનોને મળીને સાંત્વના પાઠવી

Fri, June 13 2025

અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારે તેમને ગુજરાત જ નહીં બલ્કે આખા દેશભરના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિતના શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે દૂર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હોસ્પિટલે જઈને ઘાયલોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે સ્વ.વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેમજ પરિવારજનોને મળીને સાંત્વના પણ પાઠવી હતી. ત્યારબાદ વડાપ્રધાને ટવીટ કરીને લખ્યું કે વિજયભાઈ આપણા વચ્ચે નથી રહ્યા તે માનવા માટે મારું મન તૈયાર નથી.

વડાપ્રધાને ટવીટમાં લખ્યું કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તેમજ પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકીર્દિની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે… pic.twitter.com/Yewze1sWjY

— Narendra Modi (@narendramodi) June 13, 2025

અન્ય ટવીટમાં વિજયભાઈ રૂપાણી સાથેની તસવીર શેયર કરીને લખ્યું કે તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં પછી તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો. વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં ભર્યા હતા જેમાં `ઈઝ ઑફ લિવિંગ’એ નોંધપાત્ર છે. તેમની સાથે થયેલી મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે.

આ પણ વાંચો : વિશ્વભરમાં 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટના, 1500 મુસાફરોના મોત : જાણો કેવા કેવા સંજોગોમાં થાય છે પ્લેન ક્રેશ

અંજલીબેને વિજયભાઈના કમાન્ડોને કહ્યું, કાલે સાહેબનું ધ્યાન કેમ ન રાખ્યું ?

વિજયભાઈ રૂપાણીનું નિધન થયાની જાણ થતાં જ લંડનમાં રહેલા તેમના પત્ની અંજલિબેન તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. શુક્રવારે સવારે તેઓ એરપોર્ટ પહોંચ્યા કે ધ્રુસકે ધ્રુસને રડી પડ્યા હતા. આ વખતે તેમણે વિજયભાઈનું મુખ જોવા માટે પણ ભારપૂર્વક કહ્યું હતું. જ્યારે વિજયભાઈના કમાન્ડોને અંજલિબેને કહ્યું કે તમે સાહેબનું કાયમ ધ્યાન રાખતા હતા તો કાલે કેમ ન રાખ્યું ? આટલું કહીને તેઓ રડવા લાગતાં ત્યાં હાજર તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.

સાંત્વના પાઠવતી વખતે મોદી ભાવુક બન્યા, અંજલિબેન રડી પડ્યા

અમદાવાદ ખાતે સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેનને મળીને વડાપ્રધાને સાંત્વના પાઠવી ત્યારે ખુદ મોદી પણ ભાવુક બની ગયા હતા સાથે સાથે અંજલિબેન પણ રડી પડ્યા હતા…

Share Article

Other Articles

Previous

અમદાવાદ વિમાન દુર્ઘટના : મૃતકોના પરિવારજનોને 1.54 કરોડનો વીમો મળશે

Next

વિશ્વભરમાં 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટના, 1500 મુસાફરોના મોત : જાણો કેવા કેવા સંજોગોમાં થાય છે પ્લેન ક્રેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
12 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
13 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
14 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, ખેડૂતોને ₹40,000 કરોડનો ફાયદો થશે
Breaking
11 મહિના પહેલા
કાયદો છૂટ આપે તો લોરેન્સના નેટવર્કને 24 કલાકમાં ખતમ કરી દઉં
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉત્તરકાશી ટનલમાં ખોદકામ પૂરું થયું, મજૂરો સુધી પહોંચી ગઈ એન ડી આર એફ ની ટીમ, હવે ગમે ત્યારે મજૂરોને બહાર કઢાશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગી ભીષણ આગ : ફાયર બ્રિગેડની આઠ ટીમ ઘટના સ્થળે, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર