Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટના ન્યૂરો સર્જનનો દિલ્હી એઈમ્સમાં દવાનો ઓવર ડોઝ લઇ આપઘાત : પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી

Mon, August 19 2024

  • રક્ષાબંધન અને ભાભીના શ્રીમંતમાં પત્ની રાજકોટ આવ્યા ત્યારે દવાનો ઓવર ડોઝ લઇ જીવન ટૂંકાવી લીધું : પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી
  • 15 દિવસ પૂર્વે જ અમેરિકાથી અભ્યાસ પૂર્ણ કરી પરત દિલ્હી ફર્યા હતા

વોઇસ ઓફ ડે રાજકોટ

મૂળ રાજકોટના અને હાલ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 34 વર્ષીય ન્યુરો સર્જન ડો. રાજ ઘોણિયા રવિવારે દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં તેમના નિવાસ સ્થાને મૃત હાલતમાં મળ્યા હતા. જેથી આ મામલે પોલીસ તપાસમાં તબીબ રાજ ઘોણિયાએ વધુ પડતી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આપઘાત પાછળ કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.તેમના પત્ની રાજકોટ રક્ષાબંધન અને ભાભીના શ્રીમંતમાં રાજકોટ આવ્યા ત્યારે તેઓએ આ પગલું ભર્યું હતું.

બનાવની વિગતો મુજબ રાજકોટમાં રાજનગર ચોકમાં આવેલી ત્રિપદા સોસાયટીમાં રહેતા અને દૂરદર્શનના કર્મચારી મનસુખભાઈ ઘોણિયાના 34 વર્ષીય પુત્ર ન્યુરો સર્જન ડો.રાજ ઘોણિયાએ દિલ્હીમાં ગૌતમનગર વિસ્તારમાં આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ડો. રાજ ધોણીયા (ઉ.24)ના લગ્ન રાજકોટની ડો.રજની ઉર્ફે રીના સાથે થયા હતાં. ડો.રજની ઉર્ફે રીના કે જે દિલ્હીની ગંગારામ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. જ્યારે રાજ ધોણીયા 15 દિવસ પૂર્વે જ અમેરિકાથી પોતાનું મેડીકલનો અભ્યાસ પૂર્ણ કરી અને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયા હતાં. ડો.રાજ અને ડો.રજની ઉર્ફે રીના બન્ને દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં એક ફલેટમાં રહેતાં હતાં. ડો.રીના અને ડો.રીના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.જેથી રક્ષાબંધન તેમજ ભાભીના શ્રીમંતમાં હાજરી આપવા માટે રીના દિલ્હીથી રાજકોટ ખાતે પોતાના માવતરે આવી હતી.

પત્ની રીનાએ પોતાના પતિ રાજનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે ફોન ઉપાડયા ન હતાં. જેથી રીનાએ ગૌતમનગરના તેના ફલેટના બીજા માળે રહેતા ડો.આકાંક્ષાને ફોન કરી જાણ કરતાં તેઓ  ફલેટે જઈ તપાસ કરતાં રાજ મૃત હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતાં ડો.રાજે ઇન્જેક્શન વડે દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. અને પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. બાદ તેના મૃતદહેને રાજકોટ તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. અને અંતિમક્રિયા કરવામાં આવી હતી. મૃતક ડો.રાજ એ એક બહેનમાં મોટા હતા

ડો.રાજના પત્ની રીના પણ તબીબ : લગ્નને 7 વર્ષ થયા’તા

આ મામલે તપાસ કરતાં જણાવ મળ્યું હતું કે,આપઘાત કરનાર ડો.રાજના પત્ની રીના પણ તબીબ છે. અને તેઓ બંને દિલ્હીમાં સાથે રહી ત્યાં ફરજ બજાવતા હતા. અને તેમના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી હાલ આપઘાત પાછળ શુ કારણ છે તે શોધવા પોલીસ તપાસ કરી રહી છે.

હું મારી પોતાની મરજીથી આપઘાત કરું છું: ડો.રાજે સ્યુસાઈડ નોટમાં લખ્યું

મુળ રાજકોટનાં અને દિલ્હીના ગૌતમનગરમાં રહેતા અને થોડા સમય પૂર્વે જ અમેરિકાથી અભ્યાસ કરીને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયેલા ડો.રાજ ધોણીયાના આપઘાત બાદ પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું છે કે ‘આ મારી પોતાની ઈચ્છા છે, હું આ માટે કોઈને દોષ આપતો નથી, એમાં કોઈનો વાંક નથી, કૃપા કરીને કોઈને હેરાન કરતાં નહીં,’ આ મામલે પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને જરૂરી કાર્યવાહી કરી છે.

Tags:

Delhi AIIMSDELHI AIMMS DOCTORgujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

ઔદિચ્ય બ્રાહ્મણોના ઈતિહાસનું અદ્ભૂત સંકલન : આઠ મહિનાની મહેનત લેખે લાગી

Next

વાલીઓ ચેતજો !! અહીં બોગસ NCC કેમ્પ ગોઠવી સ્કૂલની 14 કન્યાઓ સાથે શારીરિક છેડછાડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
14 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
26 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
47 મિનિટutes પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
રાહુલે સંસદમાં ફ્લાઈંગ કિસ આપતા મહિલા સાંસદોએ કરી ફરિયાદ 
નેશનલ
2 વર્ષ પહેલા
અંડરટ્રાયલ કેદીઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : હવે જામીન મળવા બનશે સરળ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટના જીયાણા ગામે હેવી વીજલાઇન નીચે બાંધકામ થતું હોવાની જિલ્લા કલેક્ટરને અરજી
રાજકોટ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર