Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મનપાએ ૨૨થી વધુ શાળા-હોસ્પિટલ પાસે ‘બધું’ હોવા છતાં સીલ માર્યું !

Tue, June 11 2024

મેયર, ડે.મેયર, પ્રભારી, ધારાસભ્ય, પ્રમુખ, સ્ટે.ચેરમેન સહિતના ગાંધીનગર મુખ્યમંત્રી પાસે દોડી ગયા
ગેરકાયદેસર હોય તેને સીલ લાગવું જ જોઈએ, નિયમના દાયરામાં રહેનારને કેમ સીલરૂપી દંડ ? મુખ્યમંત્રીએ કહ્યું, કંઈક કરશું


અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ફાયર એનઓસી, બીયુપી, કમ્પલીશન સર્ટિફિકેટ ન હોય તેવી મિલકતોને ધડાધડ સીલ મારવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં ૫૦૦ જેટલી મિલકતોને સીલ લાગી ગયા છે ત્યારે આ સીલને ઝડપથી ખોલાવવા માટે વેપારીઓ દ્વારા રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે પદાધિકારીઓ દ્વારા પણ હવે આ મામલે ઝંપલાવી દેવાયું છે અને સીધા મુખ્યમંત્રી પાસે દોડી જઈને રજૂઆત કરી છે. પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ સાથે જણાવાયું છે કે રાજકોટની ૨૨થી વધુ શાળા અને હોસ્પિટલ પાસે ફાયર એનઓસી, કમ્પલીશન સર્ટિફિકેટ તેમજ બિલ્ડિંગ યુઝ પરમીશન (બીયુપી) હોવા છતાં તેને સીલ લગાવી દેવામાં આવ્યું છે !

મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતની ટીમે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી જેમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર મિલકત સામે કાર્યવાહી થાય તે જરૂરી જ છે તેમાં કોઈને વાંધો ન હોય શકે પરંતુ ૨૨થી વધુ સ્કૂલ, હોસ્પિટલ એવી છે જે બેથી ત્રણ એકરમાં ફેલાયેલી છે અને તમામ પાસે બધા પૂરાવા હોવા છતાં મહાપાલિકા દ્વારા તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાથી આ સીલ તુરંત ખોલવું જોઈએ.

મુખ્યમંત્રી દ્વારા પદાધિકારીઓની રજૂઆત સાંભળ્યા બાદ આ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવવા બાબતે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું પદાધિકારીઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

હાઉસિંગ બોર્ડના રહીશોને ભીક્ષુક ગૃહમાં આશરો અપાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે એમ પણ જણાવ્યું કે હાઉસિંગ બોર્ડના ૫૯૬ ક્વાર્ટર કે જે જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં રહેતાં તમામને અન્યત્ર ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. મનપા દ્વારા તમામ વીજ-નળ જોડાણ કટ કરી નખાયા છે ત્યારે હવે અહીં રહેતાં પરિવારજનોને આશરો આપવા માટે મહાપાલિકા આગળ આવી છે. આમ તો આશરો આપવાની જવાબદારી મનપાની નથી આમ છતાં માનવતાના ધોરણે હાઉસિંગ બોર્ડમાં વસવાટ કરતાં ૪૦૦૦થી વધુ લોકોને પ્રધાનમંત્રી ભીક્ષુક આવાસ યોજના અંતર્ગત એક બીએચકેના ક્વાર્ટરમાં સમાવેશ કરી શકાય તેમ છે. આ તમામ લોકો બેથી ત્રણ વર્ષ અથવા તો જ્યાં સુધી હાઉસિંગ બોર્ડ દ્વારા ક્વાર્ટર તૈયાર ન થાય ત્યાં સુધી અહીં રહી શકે છે. બીજી બાજુ ચોમાસું આવી રહ્યું હોવાથી તમામને એક આશરો મળી જશે.

Tags:

mayorrajkotrmc

Share Article

Other Articles

Previous

ફાયર NOC છે કે નહીં ? હવે પોલીસ પણ ચેકિંગ કરશે !

Next

આ રીતે તો ૮૦% મિલકત સીલ થઈ જશે !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
22 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
38 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ખાલીસ્તાની આતંકી જસબીરસિંઘ રોડેનું પાકિસ્તાનમાં મોત
નેશનલ
1 વર્ષ પહેલા
શરદ પવારને શું લાગ્યો ફટકો ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
શેરબજારમાં મંદીનું વાવાઝોડુ : રોકાણકારોનાં કેટલા લાખ કરોડ સ્વાહા થયા..જુઓ
બિઝનેસ
1 વર્ષ પહેલા
રાજકોટના શીતલ પાર્ક પાસે 4.45 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવશે મનપા : વર-વધૂના રૂમ સહિતની સુવિધા અપાશે
ટૉપ ન્યૂઝ
3 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર