Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

1 એપ્રિલ બાદ જન્મ-મરણ થયા હોય તો દાખલો મફત, તે પહેલાં થાય તો એક નકલના 50 ! RMCના બેવડા વલણથી લોકોમાં રોષ

Sat, May 3 2025

રાજકોટમાં દરરોજ હજારોની સંખ્યામાં જન્મ-મરણના દાખલા ઈશ્યુ થઈ રહ્યા છે. મહાપાલિકા દ્વારા 2025-26ના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 1 એપ્રિલ બાદ જન્મ-મરણના દાખલાની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે આપવામાં આવશે જેના અગાઉ 25 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ સાથે જ સરકાર દ્વારા અમલી બનાવાયેલો પરિપત્ર પણ ફટાફટ અમલમાં મુકી દીધો હતો જે પ્રમાણે 1 એપ્રિલ પહેલાં કોઈનું મૃત્યુ કે જન્મ થયો હોય અને તેને દાખલો જોઈતો હોય તો પાંચની જગ્યાએ 50 રૂપિયા પ્રતિ નકલ ચૂકવવાના રહેશે ! આ પ્રકારના બેવડા વલણને કારણે લોકોમાં અત્યારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

વિચિત્રતા તો એ છે કે મહાપાલિકા દ્વારા જન્મ-મરણના દાખલાની પ્રતિ નિકલ પાંચની જગ્યાએ 50 રૂપિયા ફી વસૂલાતનો પરિપત્ર ફટાફ્ટ અમલી બનાવી દીધો જૈની સામે પોતે લીધેલો નિર્ણય 1 એપ્રિલથી જ અમલી બનાવાયો હતો મતલબ કે 1 એપ્રિલ બાદ કોઈનું મૃત્યુ કે જન્મ થાય તો તેને પાંચ નકલ મફતમાં આપવાનું શરૂ કરાયું છે. લોકોનું કહેવું છે કે પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળવાથી લોકોને ઘણી રાહત મળી રહી છે અને આ નિર્ણય એકદમ આવકારદાયક પણ છે સાથે સાથે એવો રોષ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે સરકાર દ્વારા પ્રતિ નકલ 50 રૂપિયા વસૂલવાનો જે પરિપત્ર ઈશ્યુ કરાયો હતો તેનું પણ શા માટે 1 એપ્રિલ બાદ અમલીકરણ ન કરવામાં આવ્યું ?

એકંદરે અત્યારે 1 એપ્રિલ પહેલાં કોઈનો જન્મ કે મૃત્યુ થયું હોય એટલે તેણે પ્રતિ નકલ 50 રૂપિયા આપવા પડી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ અરજદાર બે અથવા તેથી વધુ જ નકલ મેળવતાં હોવાથી તેમને 150 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વળી, પાંચ નકલ કે જે પહેલાં 25 રૂપિયામાં મળતી હતી તેના હવે ર50 થઈ જતાં ખીસ્સા ઉપર જબરું ભારણ આવી પડયું છે જે તંત્રવાહકોને કદાચ દેખાઈ રહ્યું નથી !

Share Article

Other Articles

Previous

ગિરનાર પર ટ્રેકિંગ સમયે વિદ્યાર્થીઓ પર મધમાખીનાં ઝુંડનો હુમલો:35 જેટલા વિદ્યાર્થીઓને ડંખ મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Next

કોણ છે આ બોલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર ?? ફોટો લાઈક કર્યા બાદ વિરાટ કોહલી થયો ટ્રોલ, જાણો શુ કરી સ્પષ્ટતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ બાદ હું કામાખ્યા માતાને વંદન કરવા આવ્યો છું – PM મોદી
Breaking
1 વર્ષ પહેલા
28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમરેલીના દુધાળા આવશે
ગુજરાત
9 મહિના પહેલા
દોઢ વર્ષથી પડધરીમાં રહેતી બાંગ્લાદેશી મહિલા, બે મહિનાથી આવેલા બે યુવક પકડાયા
ક્રાઇમ
5 મહિના પહેલા
લગ્નની લાલચ આપી યુવતી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર