Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં કાર્ગો સેવા થશે શરૂ : ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને થશે મોટી રાહત

Wed, July 16 2025


આખરે રાજકોટના ઉદ્યોગકારો અને વેપારીઓની માગણીનો અંત આવ્યો છે અને ઓગસ્ટથી રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગોની સેવા શરૂ થવા જઈ રહી છે. કાર્ગો સર્વિસ બંધ હોવાના લીધે લાંબા સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી હતી. જૂના એરપોર્ટ પર કાર્ગો સુવિધા શરૂ કરાઈ હતી ત્યારબાદ હીરાસર એરપોર્ટ ખાતે કાર્ગોની સેવા બંધ થઈ ગઈ હોવાના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અને ઉદ્યોગકારો માટે માલસામાન બાયરોડ અમદાવાદ સુધી પહોંચાડવો પડતો હતો.

આખરે ઉદ્યોગકારોની આ માગણીનો ઉકેલ આવ્યો છે અને ઓગસ્ટથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી કાર્ગો સેવા ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો ઓપરેશન શરૂ કરવા માટેની જાહેરાત કરી છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર કાર્ગો સર્વિસ માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે જેમાં જેના માટે 18 જુલાઈના રોજ અમદાવાદથી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીની ટીમ વિઝિટ કરશે. રાજકોટ એરપોર્ટના ટર્મિનલની વિઝિટ કર્યા બાદ કાર્ગો ઓપરેશન શરૂ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્ગો ટર્મિનલ હંગામી ધોરણે બનાવાયેલા પેસેન્જર ટર્મિનલ પરથી શરૂ થશે. સૌથી મોટી રાહત રાજકોટના ઝવેરીઓને થઈ છે. જોખમી માલસામાન મોકલવા માટે વાહન માર્ગે મોકલવામાં આવતો હતો જના કારણે ઘણી વખત લૂંટ જેવી ઘટનાઓ બનતી હોવાથી ઝવેરીઓમાં ફફડાટ રહેતો હતો. સોના-ચાંદીના દાગીના તથા ઈમિટેશન જવેલરી માટે રાજકોટ હબ ગણાય છે ત્યારે દેશ-વિદેશના જુદા જુદા સેન્ટરમાં ૧૦થી ૧૨ ટન માલ મોકલવામાં આવતો હોય છે.

photo-Rajkot International Airport wikipedia


ખાસ કરીને ચાંદી તથા ઈમિટેશન જવેલરી રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી બાયરોડ જતી હતી. આ બાબતે અનેક વખત ઓથોરિટી અને રાજકીય નેતાઓને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. છેવટે આ નિર્ણય લેવાયો છે અને જો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી ઓપરેશન શરૂ થઈ જશે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓને મહત્તમ ફાયદો થશે.

આ પણ વાંચો : અમે રાજકોટના તમામ ખાડા બૂરી દીધા છે : સરકારને ઉઠાં ભણાવતી મનપા, હજુ અનેક વિસ્તારોમાં ગાબડાં છતાં સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા

photo-Rajkot International Airport wikipedia

બે દિવસની ઉડાન: AIની મુંબઇની સવારની ફ્લાઇટ 1 ઓગસ્ટ સુધી ફરી કેન્સલ

રાજકોટ: મુંબઈ-રાજકોટ એર ઈન્ડિયાની ફલાઈટ આજથી શરૂ થઈ છે. ઈન્સ્પેક્શન અર્થે 15 દિવસ સુધી મુંબઈ-રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી જે ફરીથી શરૂ કરવાની જાહેરાત બાદ તા.16 અને 17 બે દિવસ રાજકોટથી ઉડાન ભરશે. ત્યારબાદ ૧લી ઓગસ્ટ સુધી સવારની આ ફ્લાઈટને બ્રેક લાગી જશે. એરલાઈન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલના સમયમાં એરપોર્ટ પર ટ્રાફિક ખાસ્સો ઘટી ગયો છે જેના પગલે સવારની ફ્લાઈટ બે દિવસ ઉડાન ભરશે ત્યારબાદ 1લી ઓગસ્ટ સુધી આ ફ્લાઈટ બંધ કરાશે. સવારે 6.40 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી રાજકોટ આવતી એક માત્ર સવારની ફ્લાઈટ મુંબઈ માટે હોવાથી ખાસ કરીને વેપારી વર્ગને ફાયદારૂપ છે. આજે અને આવતીકાલે 50 થી 60 જેટલા પેસેન્જરો હોવાના કારણે એરલાઈન્સ દ્વારા આ ફ્લાઈટનું ઓપરેશન હાલ પુરતું મુલત્વી રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી મહિનાથી તહેવારોની સીઝન શરૂ થતી હોવાથી ટ્રાફિક વધુ રહેશે જેને પગલે 1લી ઓગસ્ટથી એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ ફરીથી ઉડાન ભરશે.

Share Article

Other Articles

Previous

ડિસેમ્બર સુધીમાં રાજકોટ-જેતપુર હાઈવેનું જેટલું કામ પુર્ણ થશે એટલો રોડ શરૂ કરાશે : કલેકટર ઓમપ્રકાશ

Next

અમે રાજકોટના તમામ ખાડા બૂરી દીધા છે : સરકારને ઉઠાં ભણાવતી મનપા, હજુ અનેક વિસ્તારોમાં ગાબડાં છતાં સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
5 મિનિટutes પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
28 મિનિટutes પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
50 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2279 Posts

Related Posts

નવા વર્ષના એક દિવસ પહેલા ઇઝરાયલ પર હુમલાની શરૂઆત : યમન તરફથી બેલેસ્ટિક મિસાઈલો ફેકાઈ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સંસદમાં આજે રાહુલ ગાંધી બજેટ અંગે આપી શકે છે ભાષણ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ગાઝિયાબાદની જિલ્લા અદાલતમાં વકીલો તોફાને ચડતાં લાઠીચાર્જ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રિઝર્વ બેંકે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં : રેપોરેટ 6.5 ટકા પર યથાવત
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર