Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

આને કહેવાય સાચી દિવાળી : જામનગરના અલિયાબાડાના દિવ્યાંગ યુવાને દિવડાની કામગીરી થકી 11 લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો

Tue, October 22 2024

લક્ષ્ય પ્રાપ્તિની ખેવના હોય તો સફળતા એક દિવસ જરૂર પ્રાપ્ત થાય છે. આ કહેવતની જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી છે. તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં લાચારીવસ જીવન જીવવાને બદલે વ્યવસાય કરીને આજે 11 લોકોને રોજગારી આપી રહ્યો છે. હા આપણે વાત કરીએ છીએ દીવડાં બનાવવાનો વ્યવસાય કરતા દીપકભાઈ ઇડરીયા નામના યુવાનની. જે પોતે પગથી કમ્મર સુધી ખોડ ખાપણ ધરવતા હોવા છતાં લોકોને રોજગારી આપે છે.

પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના વગર દિવાળીની ઉજવણી અધૂરી છે તેવા દીવડાંનું બજારમાં આગમન પણ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં તેની માંગમાં પણ વધારો થશે. ત્યારે જામનગરના અલીયાબાડા ગામે રહેતો યુવાન માત્ર જામનગરમાં જ નહિ પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યના દીવડાંનું વેચાણ કરે છે.

દીપકભાઈ ઇડરિયા નામના 41 વર્ષીય યુવાને જણાવ્યું કે તેમને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને તેમને છ વર્ષ બેંકમાં નોકરી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે પોતાનો વ્યવસાય ઊભો કરવો છે. 2013 થી તેઓએ નોકરી છોડી વ્યવસાયના શ્રી ગણેશ કર્યા તેમણે માટીના દીવા બનાવવાનો કારખાનું શરૂ કર્યું. જેમાં પરિવારજનો અને ખાસ પત્નીના સાથ સહયોગથી સફળતા પણ મેળવી હતી. અત્યારે તે 50 થી 60 પ્રકારની જુદી જુદી ડિઝાઈનવાળા દિવા બનાવે છે.

1 રૂપિયાથી લાઈને 4 રૂપિયા સુધીની કિંમતના દીવડાનું તેઓ વેચાણ કરે છે. સૌ પ્રથમ માટી એકઠી કર્યા બાદ તે ક્રશ કરીને મશીનમાં નાખી દિવા બનાવમાં આવે છે. દેવા તૈયાર થયા બાદ એમપી, યુપી, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાં તેઓ વહેંચે છે. વર્ષમાં લગભગ 30 લાખ જેટલા દેવા વેચી તેવો 20 થી 25 લાખનું ટર્નઓવર ધરાવે છે. તેમના ખર્ચ અને કામદારોના પગાર મજૂરી સહિત બાદ કરતાં તેમની પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા વર્ષે વધતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે જ તેમના પરિવારજનોમાં તેમની પત્ની, બે દીકરીઓ ઉપરાંત તેમના માતા-પિતા અને ભાઈ ભાભી સાથે રહે છે. તેઓએ આ સફળતાનો શ્રેય તેમના પરિવારજનોને આપ્યો છે.

Share Article

Other Articles

Previous

માધવી પૂરી બુચે કઈ ખોટું કર્યું નથી

Next

રાજકોટમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી પીપળીધામના સેવકે કર્યા શારીરિક અડપલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
8 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
8 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
8 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

સુરત : ઉમરપાડામા આભ ફાટ્યું, બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત
1 વર્ષ પહેલા
Air India Wi-Fi : નવા વર્ષે Air India ની ભેટ, હવે હવાઈ મુસાફરી દરમિયાન મળશે ઈન્ટરનેટની સુવિધા
ટેક ન્યૂઝ
10 મહિના પહેલા
બિહારમાં ઝેરી દારૂ પીવાથી કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
RCBની પાછળ પડ્યું રાતોનું ભૂત’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર