Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

રાજકોટમાં આ વર્ષે 261 ગણેશોત્સવને મંજૂરી : દરેક પંડાલમાં CCTV રાખવા ફરજિયાત, આટલી જગ્યાએ કરી શકાશે વિસર્જન

Wed, August 27 2025

આજથી રાજકોટ સહિત દેશભરમાં ધૂમધામપૂર્વક દૂંદાળા દેવનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે સૌના પ્રિય ભગવાનનું ‘ગ્રાન્ડ વેલકમ’ કરવા માટે ભાવિકો અધીરા બન્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો આ વર્ષે શહેરમાં 261 સ્થળે ગણેશોત્સવને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજુ અમુક આયોજન સંવેદનશીલ વિસ્તારમાં પણ થયા હોય ત્યાં કોઈ પ્રકારનો કાંકરીચાળો અને તેમાં પણ ખાસ કરીને વડોદરામાં જે પ્રકારે ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટના બની હતી તેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે પોલીસને અત્યારથી જ સાવધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટૂંક સમયમાં જ સંવેદનશીલ વિસ્તારમાં થયેલા આયોજનને અલગ તારવી ત્યાં વધારાનો બંદોબસ્ત ફાળવાશે. આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગત વર્ષે પણ શહેરમાં 261 જેટલા ગણેશોત્સવના આયોજન થયા હતા તેટલી સંખ્યામાં જ આ વર્ષે પણ આયોજન થવા પામ્યા છે મતલબ કે આ વર્ષે ગણેશોત્સવના આયોજનમાં કોઈ પ્રકારનો વધારો પોલીસ ચોપડે નોંધાયો નથી.

આ પણ વાંચો :આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત

બીજી બાજુ પોલીસ કમિશનર દ્વારા થોડા સમય પહેલાં જ ગણેશોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં 9 ફૂટથી ઉંચી મૂર્તિ સ્થાપિત ન કરવા, ગણેશોત્સવના પંડાલમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટીના સાધનો મુકવા સહિતના નિયમો સમાવિષ્ટ કરાયા હતા ત્યારે આ નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે નહીં, ગણેશોત્સવ આસપાસ કોઈ પ્રકારની ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય તે સહિતની બાબતે ચીવટતા રાખવા સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો.

આટલી જગ્યાએ ગણેશ વિસર્જન કરી શકાશે

» આજી ડેમ ઓવરફ્લો નીચે ચેક ડેમ પાસે ખાણ નં. 1

» આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.2

>> આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ

>> પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ

>> ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ

>> બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ

ગણેશોત્સવને માત્ર ભક્તિનો જ નહીં, જવાબદારીનો ઉત્સવ બનાવો: મનપા

મહાપાલિકા દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાથી નીમ અપનાવવાનો અનુરોધ કરતા જણાવાયું હતું કે ગણેશોત્સવને માત્ર ભક્તિનો જ નહીં પરંતુ જવાબદારીનો ઉત્સવ પણ બનાવવો જોઈએ. તંત્ર દ્વારા શહેરના દરેક ગણેશ પંડાલને ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓનો ઉપયોગ કરવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ગણેશ પંડાલના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો અને થર્મોકોલનો ઉપયોગ ન કરવા સહિતની બાબતોનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. આયજકો પોતાનો ગણેશ પંડાલ કેવો સ્વચ્છ છે તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા ઉપર શેયર કરે તે હિતાવહ છે.

Share Article

Other Articles

Previous

સ્વર્ગમાં આફત : વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ, 22 ટ્રેનો રદ

Next

આજથી શ્રીજીનું આગમન : 11 દિવસ સુધી ગણેશજીની ભક્તિમાં લિન થશે ભક્તો,જાણો સ્થાપના અને વિસર્જનનું શુભ મુહૂર્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
23 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
1 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
1 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

અલ્હાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો શું આપ્યો વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતે ગાઝામાં મોકલીમાં રાહત સામગ્રી, અનેક લોકોને મળશે મદદ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ વકફ અને વૉટ બેન્ક અંગે શું કહ્યું ? કોના પર કર્યા પ્રહાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
હરિયાણાના પૂર્વ સીએમ હુડાની ઇડી દ્વારા પૂછપરછ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર