Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સુરત કેમિકલ કંપનીમાં આગ : સાત કામદારો આગમાં ભડથું, , 8 ની હાલત ગંભીર…

Thu, November 30 2023

મૃતકોના પરિવારજનોને વળતર રૂપે ૫૦ લાખ રૂપિયા આપવાની કંપનીની જાહેરાત

સુરત

સુરતમાં સચિન જીઆઈડીસીમાં કેમિકલ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાના આગમાં ભડથુ થઈ ગયેલા સાત માનવ કંકાલ મળ્યા છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.હજુ આઠની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો અનુસાર, કંપનીએ મૃતક કામદારોના પરિવારજનોને વળતર રૂપે ૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે સુરતની સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ ફાટી નીકળી હતી. જેમાં 27 જેટલા કામદારો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા, અને તપાસમાં સામે આવ્યું હતુ કે, હજુ સાત કામદારો લાપતા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી છેલ્લા 24 કલાકથી ચાલી રહી હતી. આખરે પહેલા 6 અને બાદમાં એક માનવ કંકાલ મળી આવ્યા હતા. , જેને પોલીસે પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય આઠ લોકો 70 થી 90-95 ટકા દાઝી ગયેલા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સવારે સાત મૃતદેહો સ્થળ પરથી મળી આવ્યા હતા. જ્યારે મૃતદેહો ઓળખી શકાયા નથી, પોલીસને શંકા છે કે તે સાત મજૂરો છે જેઓ બુધવારે ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

જ્યારે મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે ગુમ થયેલા મજૂરોની ઓળખ દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનતકુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને અભિષેક સિંહ તરીકે કરી હતી

એથર કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલ કંપનીના કર્મચારી હતા અને અન્ય છ લોકો કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. “અમે વળતર આપવા તૈયાર છીએ. અમે સરકારી નિયમો મુજબ વળતર આપીશું. અમે મૃતકોના પરિવારજનોને વધારાની રકમ પણ આપીશું.” એથર ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કમલ તુલસિને જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપર હ્રદયરોગનો હુમલો : બ્રીચ કેન્ડીમાં સારવાર હેઠળ

Next

અમેરિકી પ્રમુખ મુશ્કેલીમાં ? ઇઝરાયલના મુદ્દે કેવી હાલત થઈ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
6 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
44 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
57 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
58 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

શાસકો ઇંડા-નોનવેજ વેપારના વિરોધી છતાં ધંધો ચાલે છે કોના `આશીર્વાદ’થી?
રાજકોટ
2 વર્ષ પહેલા
મોરબીની આયુષ હોસ્પિટલમાં ખ્યાતીકાંડ જેવી આશકા, તપાસના આદેશ
રાજકોટ
8 મહિના પહેલા
રામાયણ અંગે ઢંઢેરામાં શું જાહેરાત થઈ ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાસત્તાઓ માની ગઈ : અમેરિકા-ચીન ટેરીફમાં ૧૧૫ ટકા ઘટાડો કરશે
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર