Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં સનાતન ધર્મની રક્ષા માટે શ્રી રામ રણુજા મદિરની થઈ હતી સ્થાપના

Mon, December 18 2023
View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

શ્યામબાપુ રામબાપુએ વર્ષ ૧૯૫૬મા મદિર બધાવી સત સેવા શરૂ કરી હતી: રાજ્યભરમાથી રામદેવપીરના દર્શનાર્થે આવે છે ભક્તો અને સાધુ સતો: ૩ એકરમા પથરાયેલુ છે મદિર

રાજકોટમા કોઠારીયા રોડ પર શ્રી રામ રણુજા મદિર છે કે જ્યા મોટી સખ્યામા ભાવિકો શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે. વિશાળ જગ્યામા પથરાયેલુ આ મદિર જેટલુ ભવ્ય છે તેટલો જ તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. વર્ષ ૧૯૫૬મા આ મદિર સનાતન ધર્મની રક્ષા અને સનાતન ધર્મા પ્રસાર-પ્રસાર માટે બનાવવામા આવ્યુ હતુ. આ ઉપરાત સત સેવા, ભજન, સત્સગની પ્રેરણા એ જ લક્ષ્ય સાથે આશ્રમની સ્થાપન કરવામા આવી હતી.


કોઠારીયા રોડ પર આવેલા શ્રી રામ રણુજા મદિરમા શ્યામબાપુ રામબાપુના શિષ્ય અને હાલના મહત, પૂજારી અને મદિરની દેખરેખ કરતા રઘુનાથ દાસજી બાપુએ મદિરની સ્થાપના થી લઈને ઇતિહાસ વિશે જણાવ્યુ હતુ. એમણે જણાવ્યુ હતુ કે, આ મદિર ૧૯૫૬મા શ્યામબાપુ રામબાપુએ બધાવ્યુ હતુ. વર્ષો સુધી પહાડોમા શ્યામબાપુ રામબાપુએ ધૂણી તાપી, સાધના કરી હતી. બાદમા ફરતા ફરતા તેઓ અહી આવ્યા હતા. તે સમયે આ મદિરમા આવેલા લીમડા નીચે ધ્યાન ધર્યું હતુ અને રામદેવપીર તેમના સપનામા આવ્યા હતા બાદમા શ્યામબાપુએ રામદેવપીર મદિરની સ્થાપના કરી.


આ મદિર અદાજે ૩ એકરમા પથરાયેલુ છે. મદિર બન્યા બાદ હિન્દુ ધર્મની રક્ષા માટે જગતગુરુ રામાનદાચાર્યજીની મૂર્તિની સ્થાપના કરી હતી. બાદમા સીતારામ, મેલડી માતાજી, ખોડિયાર માતાજી, નિલકઠેશ્વર મહાદેવ મદિર પણ બનાવ્યુ હતુ. શ્યામદાસબાપુએ રામદેવપીરનુ મદિર બનાવ્યા બાદ અહી સતોની સેવા શરૂ કરી. દેશભરમાથી ફરતા ફરતા આવતા સાધુ સતોની તેઓ સેવા કરતા અને જ ભોજન પણ જમાડતા.


આજે પણ રણુજા મદિરમા આખા દેશમાથી દરરોજ અદાજે ૧૦ થી ૧૫ સાધુ સતો આવે છે અને તેમના માટે રોજ ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામા આવે છે. મદિરમા જ ભોજન શાળા છે જ્યા રસોડુ ચાલે છે. આ ઉપરાત બહારગામથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પણ અહી ભોજનની વ્યવસ્થા કરવામા આવે છે.

આ મદિરમા આજે પણ શ્યામબાપુ રામબાપુની સમાધિ આવેલી છે. જ્યારે વર્ષ દરમિયાન જલ જમણી એકાદશી, મહા શિવરાત્રી, રામનવમી, ગુરૂપૂર્ણિમા, બાર બીજ વેગેરે જેવા ધર્મિક ઉત્સવો ઉજવાય છે. મહત્વનુ છે કે, જ્યારે આ મદિરની સ્થાપના કરવામા આવી હતી તે સમયે પ્રથમ રામદેવપીરની મૂર્તિ સ્થાપન કરવામા આવી હતી બાદમા સીતારામજીની મૂર્તિ સ્થાપના કરવામા આવી હતી. બાદમા ધીમે ધીમે આ મદિરનો વિકાસ થતો ગયો અને આજે મદિર, આશ્રમની સાથોસાથો શ્રી રામ રણુજા મદિર ધામ બની ગયુ છે.

જે લીમડા નીચે શ્યામબાપુએ ધ્યાન ધર્યું તેની ડાળ મીઠી થઈ ગઈ હતી


કોઠારીયા રોડ પર આવેલા શ્રી રામ રણુજા મદિરમા વર્ષો પહેલા શ્યામબાપુએ અહી આવેલા એક લીમડા નીચે બેસીને કઠોર ધ્યાન ધર્યું હતુ. આ ઉપરાત તે અહી બેસીને સત્સગ, ભજન કરતા હતા. ત્યારે શ્યામબાપુની સાધનાને કારણે આ લીમડાની ડાળ પણ મીઠી થઈ ગઈ હતી તેવુ મદિરના મહત રામનાથદાસજી બાપુએ જણાવ્યુ હતુ.

મંદિરમાં આવતા સાધુ-સંતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાની પરંપરા અવિરત ચાલુ…
શ્રી રામ રણુજા મંદિરમાં દરરોજ રાજકોટ ઉપરાંત સમગ્ર દેશમાંથી અનેક સંતો-મહંતો પધારતા હોય છે. અહીં તેઓ ભજન-સત્સંગ કરે છે. વર્ષોથી આ મંદિરમાં આવતા સાધુ-સંતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જે આજે પણ યથાવત છે.

Share Article

Other Articles

Previous

દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ પર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર

Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંચો કઈ વાતની ગેરેંટી આપી અને વિશ્વાસ આપ્યો જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
14 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
14 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
15 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

૧૨ વર્ષની બાળકીને અડપલા કરવાના ગુન્હામાં ૫ વર્ષ સજા
રાજકોટ
3 મહિના પહેલા
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત : મૃતકોની ઓળખ મળી
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
આ તારીખ આસપાસ વાતાવરણ પલટાશે અને વરસાદ આવશે
ગુજરાત
1 વર્ષ પહેલા
૧૦ મહિનામાં સાંઢિયા પુલના માત્ર પાયા’ જ ભરાયા !
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર