Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પુનિત ભજન મંડળ ૪૦ વર્ષથી ઘરે-ઘરે જઈ કરે છે ભજન-કીર્તન

Mon, January 8 2024

રાજકોટની ચારે દિશામાં વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે

ભજન મંડળમાં વેપારી, વકીલ, ડૉક્ટર પણ છે સભ્ય: એક પણ રૂપિયો લીધા વગર પોતાના વાજિંત્રો સાથે કરે છે ધર્મનો પ્રચાર-પ્રસાર…

રાજકોટમાં એક એવુ ભજન મંડળ છે કે જેના ૨૫ થી ૩૦ સભ્યો છેલ્લા ૪૦ વર્ષથી એક રૂપિયો લીધા વગર શહેરમાં ઘરે-ઘરે જઈ ભજન કરે છે. વિશ્વ કલ્યાણ અને વિશ શાંતિની ભાવના સાથે રામનું નામ લઈને ભજન કરતું આ ભજન મંડળ પોતાના જ સાઉન્ડ સિસ્ટમ અને વાજિત્રો સાથે ભજન-કીર્તન કરે છે.


સૌરાષ્ટ્રમાં ગામડે- ગામડે ભજન મંડળીઓ હોય છે જે મંદિરમાં, ગામના ચોરે માત્ર નિજાનંદ માટે આખી રાત બેસીને ભજન-કીર્તનની રમઝટ બોલાવતા હોય છે અને ભગવાનની ભક્તિમાં સરી પડતાં હોય છે. રાજકોટમાં પણ એક એવું ભજન મંડળ છે કે જે વર્ષોથી ધૂન-ભજન કરે છે. આ અંગે શ્રી પુનિત સદગુરુ ભાન મંડળના જયેશભાઈ નથવાણી કહે છે કે, સંત પૂણિતના ભજન સાથે તેઓ વર્ષ ૧૯૮૪થી જોડાયા હતા અને આજે પણ આ ભજન મંડળ ચાલુ છે. મહિનામાં ૪ થી ૫ વાર લોકોના ઘરે જઈને ભજન કરવામાં આવે છે અને રામનું નામ લેવામાં આવે છે. હર ઘર એક હી નામ જય શ્રી રામ પંક્તિની જેમ આ ભજન મંડળ લોકોના સાર-નરસા પ્રસંગે હરિનું નામ લેવામાં આવે છે.


આ ભજન મંડળમાં ૩૦ જેટલા સભ્ય છે. જેમાં કોઈ વકીલ તો કોઈ વેપારી છે, તો વળી કોઈ ડૉક્ટર તો કોઈ પત્રકાર પણ છે. આ બધા સભ્ય પોતાની રીતે જ આ ભજન મંડળમાં જોડાયેલા છે અને જે વ્યક્તિના ઘરે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યાં નિ:શુલ્ક ભજન ગાવામાં આવે છે. આરતીમાં પણ એક રૂપિયો લેવામાં આવતો નથી. પુનિત ભજન મંડળ પાસે તમામ વાજિત્રો છે. એમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ ભજન માટે બોલાવવામાં આવે છે ત્યારે રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે આ ભજન મંડળ રામધૂન બોલાવે છે અને રામનો પ્રચાર-પ્રસાર કરે છે.


લોકકંઠે ગવાતા ભજનો ભક્તિનો માહોલ ઉભો કરે છે અને સાંભળનારા લોકો પણ ભાવવિભોર બની જાય છે. મંજીરા, તબલા, દોકડના તાલે ગવાતા ભજન લોકોને પણ મંત્રમુગ્ધ કરી દે છે. રાજકોટ શહેરની ચારેય દિશાઓમાં આ ભજન મંડળ ભજન કરી ચક્યું છે. મહત્વનું છે કે, આજની યુવાપેઢીના કેટલાક યુવાઓ વેસ્ટર્ન કલ્ચર તરફ વળ્યા છે અને ડીજેના તાલે યોજાતી પાર્ટીઓમાં જાય છે ત્યારે જો સપ્તાહમાં ક્યારેક આવા ભજન મંડળમાં પણ જાય તો આપણી સંસ્કૃતિ, વિરાસતની નજીક પહોંચી શકે છે અને આપણી પરંપરા જાણી શકે છે.

જાણો પુનિત મહારાજ કોણ હતા?
પુનિત મહારાજનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મેના રોજ વિક્રમ સંવત ૧૯૬૪ની વૈશાખ વદ બીજના દિવસે ભાઇશંકરભાઇ અને લલિતાબેનના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્તન કરતાં. રામનામનું રસાયણ ભવ રોગને હરે છે. તેવા વાકયે ક્ષયરોગથી નિરાશ બાલકૃષ્ણનાં જીવનમાં પરિવર્તન આણ્યું. રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું. ભજનનો પુનિત મહારાજે રામના ગુણોનું વર્ણન કરવાં રામાયણ રચવાનો નિર્ણય કર્યો. જે પૂર્ણ થયે ડાકોર રાજા રણછોડ રાય સમક્ષ નવ દિવસ વાંચન કરી સાંભળવ્યું. ત્યારબાદ ભજન શરૂ કર્યા. તેઓને ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતા પણ કહેવામાં આવે છે.

લોકોના સારા-નરસા પ્રસંગમાં ભજન મંડળને બોલાવાય છે
પુનિત ભજન મંડળના સંચાલક જયેશભાઈએ જણાવ્યું હતું કે, લોકો પોતાને ત્યાં સારા-નરસા પ્રસંગો જેમાં વર્ષગાંઠ, વાર્ષિક તિથી વગેરેમાં ધૂન માટે બોલાવે છે અને ભજન-કીર્તન કરે છે. અમે મહિનામાં ૪ થી ૫ લોકોના ઘરે જાઈએ છીએ અને અમારાજા વાજિત્રો સાથે ધૂન-ભજન કરી છીએ.

Share Article

Other Articles

Previous

આજથી વડાપ્રધાનની વાઈબ્રન્ટ વિઝીટ

Next

રાજકોટના અનેક મેડિકલ સ્ટોર્સ નિયમોની કરે છે ઐસી તૈસી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

બંગાળની હિંસાનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે વિહીપ દ્વારા શનિવારે દેશભરમાં જિલ્લા મથકોએ થશે વિરોધ પ્રદર્શન
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીરમાં આજે અંતિમ તબક્કાનું મતદાન
ટ્રેન્ડિંગ
8 મહિના પહેલા
જેતપુર નજીક બાઇક સ્લીપ થતાં યુવક કાળનો કોળિયો બન્યો
રાજકોટ
1 વર્ષ પહેલા
આજે રેસકોર્સમાં ‘માડી’ નો ગરબો ગુંજશે
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર