રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગનું ગાંધીજયંતીએ લોકાર્પણ
રાજકોટ બાર એસોશીશનના હોદેદારો અને સિનિયર વકીલોએ ચીફ જસ્ટીસની મુલાકાત લીધા બાદ મળેલા સંકેત
રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંહગના લોકાર્પણ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીલસ સાથે રાજકોટ બાર એસો.ના પ્રમુખલલીતસિંહ શાહી સહિતના હોદેદારો તેમજ કેટલાક સીનીયર એડવોકેટોએ ચીફ જસ્ટી સની મુલાકાત લીધી હતી. કોર્ટ બિલ્ડિંગના સંપુર્ણ તૈયારથઇ ગયું હોય આગામી તા. ર જી ઓકટોબરે ગાંધી જયંતીના દિવસે નવા કોર્ટ બિલ્ડિંગનું લોકર્પણ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ સતવાર જાહેરાત થઈ નથી. નવા કોર્ટ બિલ્ડીં ગમાં ફર્નિચરનું કામ બાકી હતું જેકામ પુર્ણતાના આરે હોય હવે નવી કોઇઅડચણ ન આવે તો ર જી ઓકટોબરે ગાંધી જયંતીએ નવી કોર્ટ બિલ્ડીંંગ કાર્યરતથવાના સંકેત મળી રહયા છે.
રાજકોટ બાર એસો.ના પ્રમુખ લલીતસિંહ શાહી, સેક્રેટરી દિલીપભાઇજોષી, જો. સેક્રેટરી જે.એફ.રાણા, કારોબારી સભ્યોટ ટી.બી.ગોંડલીયા, જયુભાઇશુકલ, મહર્ષિભાઇ પંડયા, જે.વી.ગાંગાણી, આર.એસ.રામાણી તથા એમ.એ.સી.ટી. બારનાપ્રમુખ મનીષભાઇ ખખ્ખબર, પુર્વ પ્રમુખ અનિલભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલતથા સંજયભાઇ વ્યાટસ, ચીફ જસ્ટીપસ તેમજ યુનીટ જજની શુભેચ્છા, મુલાકાતેગયા હતા.આ દરમ્યાુન નવા કોર્ટ બિલ્ડીંીગ બાબતે ચીફ જસ્ટીપસદ્વારા તા. ર જી ઓકટોબરે ગાંધી જયંતીના દિવસે નવી કોર્ટ કાર્યરત કરવાના સંકેતઆપ્યાલ હતા અને આ અંગે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠી ન્યાયયાધીશોનો સમય પણમંગાયાનું જાણવા મળે છે.