Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વડાપ્રધાનના હસ્તે રાજકોટ- સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ

Thu, February 22 2024

રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડબલ ટ્રેક પ્રોજેક્ટને કારણે રાજકોટ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે

રાજકોટ : રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય પૂર્ણ થતા આગામી તા.25ના રોજ રાજકોટ ખાતેથી ડબલ ટ્રેક પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે. આ ૧૧૬ કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે. ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે.

 વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોટ -સુરેન્દ્રનગર ડબલ ટ્રેક રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી, ત્યાર બાદ સુરેન્દ્રનગરથી શરૂઆત કરીને રાજકોટ સુધી અલગ અલગ સેક્શનને તબકાવાર સ્થાપિત કરવામાં આવ્યા છે. ૭.૦૪ કી.મી.ના સુરેન્દ્રનગર- ચામરાજ ખંડને જાન્યુઆરી ૨૦૧૯માં, ૭.૨૯ કી.મી.ના ચામરાજ દિગસર ખંડને ફેબ્રુઆરી ૨૦૨૦માં, ૧૦.૩૯ દલડી- વાંકાનેર ખંડને ઓક્ટોબર ૨૦૨૧માં, ૮ કી.મી.ના દીગસર-મૂળી રોડ ખંડને એપ્રિલ ૨૦૨૨માં, ૧૪.૩૭ વાંકાનેર- સિંધાવદર ખંડને જુન ૨૦૨૨માં, ૧૯.૩૪ કી.મી.ના સિંધાવદર- બિલેશ્વર તેમજ ૧૬.૬૬ કી.મી.ના મુળી રોડ- વાગડીયા ખંડને ઓક્ટોબર ૨૦૨૨માં, ૯.૧૫ કી.મી.ના બિલેશ્વર-રાજકોટ ખંડને ફેબ્રુઆરી ૨૦૨૩માં કમીશનીંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેક ઉપરાંત રાજકોટથી આગળ કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રને સુદ્રઢ રેલવે કનેક્ટિવિટીની ભેટ આગામી સમયમાં મળનાર છે.

Share Article

Other Articles

Previous

ગંદકી ફેલાવનારને ‘કડકા’ કરશે મનપા: ૨૫૦ થી ૨૦,૦૦૦નો દંડ !

Next

લોકસભા ચૂંટણી લડતા ઉમેદવારોનો હાથ છૂટ્ટો રહેશે : રૂ.95 લાખનો ખર્ચ કરી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
8 મિનિટutes પહેલા
ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
29 મિનિટutes પહેલા
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે air indiaનું વિમાન સ્લીપ થઈને રન -વે બહાર ચાલ્યું ગયું, ત્રણ ટાયર ફાટી ગયા, તમામ યાત્રિકો સુરક્ષિત
50 મિનિટutes પહેલા
સંસદમાં વિપક્ષની એકધારી ધમાલને પગલે લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2271 Posts

Related Posts

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મેમોરિયલ બનાવશે મોદી સરકાર : ગૃહ મંત્રી અમિત શાહે પરિવારજનોને આપી જાણકારી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
હળાહળ કળિયુગ: યુપીમાં પાંચ વર્ષના માસુમ બાળક સાથે સામુહિક સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય
ક્રાઇમ
10 મહિના પહેલા
સૌરાષ્ટ્રમાં મેઘકૃપા ! વાવણી ઉપર ધીમીધારે વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ શું કહ્યું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર