Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હરજો-ફરજો: આજથી અટલ સરોવર ખુલ્લું મુકાશે

Wed, May 1 2024

મોટેરાની એન્ટ્રી-ફી રૂા.૨૫, બાળકની ૧૦: અત્યારે સરોવર, ફાઉન્ટેશન-શોનો જ લાભ મળશે
જોગીંગ ટે્રક, સાઈકલ ટે્રકને પણ ખુલ્લા મુકાશે: આચારસંહિતાને કારણે કોઈ કાર્યક્રમ નહીં યોજાય


વેકેશનના સમયગાળામાં વાલીઓ માટે સૌથી મોટો પ્રશ્ન બાળકને ફરવા ક્યાં લઈ જવું તેનો હોય છે. ખાસ કરીને રાજકોટમાં અત્યારે ફરવા માટે ઘણા બધા સ્થળો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ૧૩૬ કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જો કે અટલ સરોવરમાં વિનામૂલ્યે એન્ટ્રી મળશે નહીં. આ માટે તંત્ર દ્વારા મોટેરાની ફી રૂા.૨૫ અને બાળકની ટિકિટનો દર ૧૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અત્યારે અંદર ગયા બાદ અટલ સરોવર, ફ્ાઉન્ટેશન-શોનો જ લાભ લોકોને મળવા પામશે. આ ઉપરાંત જોગીંગ ટે્રક, સાઈકલ ટે્રકને પણ લોકોના લાભાર્થે ખુલ્લો મુકી દેવામાં આવશે. બીજી બાજુ આચારસંહિતા અમલી હોવાને કારણે કોઈ પ્રકારનો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવશે નહીં અને સાદગીપૂર્વક જ સરોવરને ખુલ્લું મુકી દેવાશે.

અટલ સરોવરને લઈને અનેક પ્રશ્નો અણઉત્તર !
આજથી અટલ સરોવરને ખુલ્લું મુકવામાં આવનાર છે ત્યારે તે પ્રોજેક્ટનો હવાલો સંભાળતાં વાય.કે.ગોસ્વામીનો લોકોને આજથી શું શું સુવિધા મળશે તેને લઈને સંપર્ક કરવામાં આવતાં ઘણા બધા પ્રશ્નો અણઉત્તર જ રહ્યા હતા જે અત્રે પ્રસ્તુત છે.
અટલ સરોવરનો ખુલવાનો-બંધ થવાનો સમય શું ? એ હજુ નક્કી નથી
ફેરિસ વ્હીલ, ટોય ટે્રન સહિતની રાઈડસ ક્યારથી શરૂ થશે ? હજુ નક્કી નથી
ફૂડ કોર્ટ શરૂ થઈ જશે ના, તેને હજુ સમય લાગશે
ફાઉન્ટેન શોનો સમય શું ? એ હજુ નક્કી નથી કરાયું
ત્યાં સુધી પહોંચવા માટે બસની વ્યવસ્થા ? હજુ નથી કરાઈ, હવે કરાશે
અંદર પીવાના પાણીની વ્યવસ્થા છે ? હા એ કરાઈ છે
કોઈ પ્રકારનો વાહન પાર્કિંગ ચાર્જ લેવાશે ? હજુ નક્કી નથી કરાયું

દુબઈ કરતા પણ વધુ ઉંચો ફાઉન્ટેન-શો અટલ સરોવર ખાતે યોજાશે: જયમીન ઠાકર
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અટલ સરોવરનું મુખ્ય આકર્ષણ ફાઉન્ટેન-શો છે મતલબ કે ફૂવારાનો શો છે. આ શો દુબઈમાં પણ યોજાય છે જ્યાં ૬૦થી ૭૦ ફૂટ જેટલો જ ફૂવારો ઉંચે ઉડે છે જેની સામે અટલ સરોવર ખાતેનો ફૂવારો ૯૦ ફૂટ સુધી ઉંચે ઉડશે !

Share Article

Other Articles

Previous

શનિવારે જે.પી.નડ્ડા રાજકોટમાં: રોડ-શો કરશે

Next

આજથી મોરચો સંભાળશે મોદી : કાલે સૌરાષ્ટ્રમાં ત્રણ જાહેરસભા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
6 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
19 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
20 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે એકાએક આપ્યું રાજીનામું, આરોગ્યના કારણોસર પગલું લીધું
21 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

પડધરીના હરિપર ખારી ગામે દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી : 636 બોટલો કબજે
ક્રાઇમ
1 વર્ષ પહેલા
25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી હેલિકોપ્ટર મારફત રાજકોટ એઇમ્સ આવશે 
રાજકોટ
1 વર્ષ પહેલા
આજે PM મોદી ઇટાલી જવા રવાના થશે : G7 શિખર સંમેલનમાં હાજરી ઉપરાંત અમેરિકી પ્રમુખ સાથે બેઠક પણ કરી શકે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લોકસભાની ૪૨૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ તેમાથી ભાજપને ૨૦૧૯માં ૨૦૩ બેઠક મળી હતી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર