Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વિધાતાના લેખને પણ પડકારતા નોવા વિંગ્સ IVFના ડો.સંજય દેસાઇ

Wed, August 14 2024

ચેતજો… પાન-માવા નિ:સંતાનપણું નોતરે છે

અમરેલીના વતની તબીબ દંપતીએ રાજકોટને કાર્યક્ષેત્ર બનાવી અનેક દંપતીઓને ઘેર કિલ્લોલ ગૂંજતો કર્યો

આજના આધુનિક યુગમાં પણ સંતાનસુખ પ્રાપ્ત નહીં કરી શકતા દંપતીઓને ઘર-કુટુંબ અને સમાજમાંથી મેણાંટોણા સાંભળવા પડે છે,
જો કે, આધુનિક વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે, હવે વિધિ કહો કે વિધાતાના લેખને પણ બદલવાની તાકાત ધરાવે છે, રાજકોટમાં પણ આવા જ એક તબીબ નિ:સંતાનપણું કે વ્યંધત્વને પડકાર સમજી ચેલન્જ સ્વીકારી અનેક દંપતીઓને સંતાનસુખની પ્રાપ્તિ કરાવી ઘરઆંગણને કિલ્લોલ કરતું કર્યું છે.જો કે, ડો.સંજય દેસાઈએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પાન માવાના બંધાણીઓને ચેતવા જેવી વાત કહી છે, પાન-માવા ખાવાથી નિસંતાનપણું આવવાનું મોટું જોખમ હોવાનું તેમના તબીબી કેરિયરમાં તેઓએ નોંધ્યું છે.


મૂળ અમરેલી જિલ્લાના જીરા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ધોરણ-૧૨ સુધી અમરેલીની નૂતન કેળવણી મંડળ શાળામાં અભ્યાસ કરી જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે તબીબી અભ્યાસ કરનાર ડો.સંજય દેસાઈ અન્ય તબીબોથી જરા હટકે છે, ડો.સંજય દેસાઈએ એમબીબીએસ બાદ એમડી ગાયનેકનો અભ્યાસ પૂર્ણ કરી સમાજમાં સૌથી ચિંતાદાયક સ્થિતિનો સામનો કરતા દંપતીઓ માટે આઇવીએફ સ્પેશ્યાલીસ્ટ અભ્યાસ કરી ૧૯૯૭થી ૨૦૧૩ સુધી જામનગર જિલ્લાના જામખંભાળીયાને કર્મભૂમિ બનાવી હતી. જો કે, ઉચ્ચ અભ્યાસ બાદ હાંસલ કરેલી સિદ્ધિનો લાભ બૃહદ સમાજને મળે તે હેતુથી ડો.સંજય દેસાઈએ રાજકોટની વાટ પકડી અને એવી તો પ્રગતિ કરી કે, રાજકોટ ખાતે તેઓએ ૧૫૦ ફૂટ રિગ રોડ ઉપર જાસલ કોમ્પ્લેક્સમાં નોવા વિંગ્સ આઈવીએફની શરૂઆત કરી, નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર ખાતે રાજકોટની મોટામાં મોટી કહી શકાય તેવી ૨૦૦૦ સ્કવેર ફૂટની અતિ આધુનિક વર્લ્ડ ક્લાસ લેબોરેટરી છે જેમાં વિદેશમાં ભણેલા ૨ એમ્બ્રિયોલોજિસ્ટની આગેવાનીમાં ૪૨ લોકોની તજજ્ઞ ટીમ આઇવીએફ ક્ષેત્રે કામ કરી રહી છે.
ડો.સંજય દેસાઈ જણાવે છે કે, આજના આધુનિક યુગમાં નિસંતાનપણું સામાન્ય બન્યું છે, મોટી ઉંમરે લગ્ન, લગ્ન બાદ પણ ફેમિલી પ્લાનિગમાં વિલંબ, સ્ટે્રસ, ખાનપાન અને ખાસ કરીને વ્યસન નિસંતાનપણા માટે જવાબદાર છે, ચોંકાવનારી વાત કહેતા તેઓ ઉમેરે છે કે, ધુમ્રપાન કરતા પણ પાન – માવા જેવા તમ્બાકુ ચાવવાંના વ્યસનને વ્યંધત્વ સાથે સીધો જ સંબંધ છે અને તેમની પાસે આવતા નિસંતાન દંપતીઓમાં ૫૦ ટકા પેશન્ટને પાન -માવા ખાવાનું વ્યસન હોવાનું સામે આવ્યું છે.


રાજકોટમાં હાલમાં ૧૫ જેટલા આઇવીએફ સેન્ટર ચાલી રહ્યા છે ત્યારે આ ૧૫ આઇવીએફ સેન્ટરમાં નોવા વિંગ્સ આઇવીએફ કઈ રીતે જુદું પડે છે તે અંગે વિગતો આપતા ડો.સંજય દેસાઈ જણાવે છે કે, કોઈપણ આઇવીએફ સેન્ટર માટે લેબોરેટરી બેઝિક જરૂરત છે. સામાન્ય આઇવીએફ સેન્ટરમાં ૧૦ડ૧૦ની જગ્યામાં આવી લેબ કાર્યરત હોય છે જયારે તેઓની પાસે ૨૦૦૦ સ્કવેર ફિટ જગ્યામાં વિશાળ અદ્યતન સાધનો ધરાવતી લેબ ઉપરાંત રાજકોટમાં એક માત્ર પ્રિ-જિનેટિક ટેસ્ટિંગની સુવિધા એક માત્ર નોવા વિંગ્સ લેબોરેટરીમાં જ હોવાનું જણાવી તેઓ ઉમેરે છે કે, આઇવીએફ બાદ ગર્ભધારણ થાય ત્યારે ગર્ભસ્થ શિશુમાં કોઈ ખામી તો નથીને તેનું પરીક્ષણ એકમાત્ર નોવા વિંગ્સ આઈવીએફમાં જ ઉપલબ્ધ છે.

શું છે આઇવીએફ ટ્રીટમેન્ટ
તબીબી ભાષામાં આઇવીએફ એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આઇવીએફ ટ્રીટમેન્ટ શરીરની બહાર કરવામાં આવે છે. જેને વિટ્રો કહેવામાં આવે છે. જેનો મતલબ છે કે, પુરુષના શુક્રાણુ અને મહિલાના અંડકોષનું શરીરની બહાર પ્રયોગશાળામાં ફલન કરવામાં આવે છે અને બાદમાં તૈયાર થયેલા ગર્ભનું ગર્ભાશયમાં રોપણ કરવામાં આવે છે.

સવા લાખથી લઇ સવા ત્રણ લાખ સુધીનો ખર્ચ
નિ:સંતાન દંપતીઓ માટે આશાનું કિરણ એવી આઇવીએફ ટ્રીટમેન્ટ થોડી ખર્ચાળ જરૂર છે પરંતુ બાળક ઇચ્છતા દંપતીઓ માટે આઇવીએફ પદ્ધતિથી સારવાર બાદ ૯૦ ટકા સુધી માતૃત્વ-પિતૃત્વની ઝંખના પૂર્ણ થાય છે, નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટરના ડો.સંજય દેસાઈ કહે છે કે, આઇવીએફ ટ્રીટમેન્ટમાં પેશન્ટની શારીરિક સ્થિતિ, ઉંમર, અને અન્ય તપાસણી બાદ રૂપિયા સવા લાખથી લઈ સવા ત્રણ લાખ સુધીનો ખર્ચ થાય છે.

સૌરાષ્ટ્રની અઢીથી ત્રણ કરોડની વસ્તીમાં ૧૮% દંપતીને બાળક થવાની સમસ્યા

નોવાવિગ્સ આઇવીએફ સેન્ટરના ડો.સંજય દેસાઈ જણાવે છે કે, હાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યંધત્વ નિવારણ માટે ૨૫ જેટલા તબીબો કાર્યરત છે, સૌરાષ્ટ્રની અઢીથી ત્રણ કરોડ લોકોની વસ્તીમાં ૧૮ ટકા દંપતીઓને બાળક ન થવાની સમસ્યા હોવાના આંકડા સામે આવ્યા છે જેમાં ૪ થી ૫ ટકા દંપતીઓને આઇવીએફ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોવાનું તેમને જણાવ્યું હતું, ખાસ કરીને આજના સમયમાં રાસાયણિક ખાતરનો પ્રચુર ઉપયોગ, જંતુનાશક દવાનો ઉપયોગની સાથે મોટી ઉંમરે લગ્ન થવા એ બાળક ન થવાના મુખ્ય કારણ હોવાનું તેમને જણાવ્યું હતું.

નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટર અન્ય તબીબોને તાલીમ પણ આપે છે…
આઇવીએફ સારવાર પદ્ધતિથી ગર્ભધારણ કરાવવાની જટિલ પ્રક્રિયામાં તબીબોને સ્પેશિયલ તાલીમ પણ મહત્વનું પાસું છે, રાજકોટમાં એક માત્ર નોવા વિંગ્સ આઇવીએફ સેન્ટર આઇવીએફ ટ્રીટમેન્ટની સાથે અન્ય તબીબોને એમ્બ્રિયોલોજી અંગેની સઘન તાલીમ આપવાની સાથે એમ્બ્રિયોલોજી લેબોરેટરી માટે કુશળ સ્ટાફને ટે્રનિંગ સેન્ટર મારફતે તાલીમ પણ આપતું હોવાનું ડો.સંજય દેસાઈએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

સંઘર્ષની ભૂમિ પર ઉગેલું વિરાટ વટવૃક્ષ

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની નાણાકીય મુશ્કેલી વધશે, મહત્વના કાર્યોમાં મુશ્કેલી પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
32 મિનિટutes પહેલા
ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
54 મિનિટutes પહેલા
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે air indiaનું વિમાન સ્લીપ થઈને રન -વે બહાર ચાલ્યું ગયું, ત્રણ ટાયર ફાટી ગયા, તમામ યાત્રિકો સુરક્ષિત
1 કલાક પહેલા
સંસદમાં વિપક્ષની એકધારી ધમાલને પગલે લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2271 Posts

Related Posts

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફરી બ્રેસ્ટ કેન્સરનો શિકાર, જાણો આ રોગ કેટલીવાર થઈ શકે અને શું છે લક્ષણો ?
Entertainment
3 મહિના પહેલા
મુખ્યમંત્રીએ રાજકોટમાં 565.63 કરોડના વિકાસકામનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત, કહ્યું-હજુ તો રાજકોટને ઘણું આપવાનું છે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ઈશનિંદાના નામે આતંક….પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપીને નિર્દોષ છોડનાર ચીફ જસ્ટિસના માથા માટે એક કરોડનું ઈનામ જાહેર
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
આજે દિલ્હીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી
ટ્રેન્ડિંગ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર