Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બાર એસોસિએશન કે ઘરની પેઢી ? પ્રમુખ-સેક્રેટરી સરધારાથી દબાઈ’ ગયા !

Fri, November 29 2024

એક ફોન આવ્યો'ને રાજાણી-વ્યાસે મળીને પાદરિયાનો કેસ ન લડવા ઠરાવ પણ કરી નાખ્યો

સરધારાએ ફરિયાદમાં પોતાને વેપારી ગણાવ્યા, સેક્રેટરીએ કહ્યું, એ તો વકીલ છે

સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા ઉપર પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવાની ઘટનામાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. દરમિયાન બાર એસોસિએશન-રાજકોટે એવો ઠરાવ પસાર કર્યો હતો કે પીઆઈ પાદરિયા વતી એક પણ વકીલ કેસ લડશે નહીં.

આ ઠરાવ ૯ લોકોનું પૂરું કોરમ ન હોવા છતાં પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને પણ અનેક વિખવાદ ચાલું થઈ રહ્યા છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે પાદરિયા વતી કોઈ વકીલે કેસ ન લડવો તેવો ઠરાવ કરવાની આખરે જરૂર શા માટે પડી ? એકંદરે પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસ જાણે કે સરધારાથીદબાઈ’ ગયા હોય તેવી રીતે ફટાફટ ઠરાવ કરી નાખ્યો હતો.


બીજી બાજુ કોઈ પણ ઠરાવ કરવામાં આવે ત્યારે કોરમમાં સામેલ ૯ વકીલોની સહમતિની જરૂર હોય છે પરંતુ આવી કોઈ જ સહમતિની રાહ જોયા વગર જ બન્નેએ ઠરાવ કરી નાખ્યો હોવાનું વકીલો પાસેથી જાણવા મળી રહ્યું છે.


આ અંગે બાર એસો. રાજકોટના સેક્રેટરી પી.સી.વ્યાસનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે જયંતી સરધારા હોસ્પિટલના બિછાને હતા ત્યારે હું અને પ્રમુખ બકુલ રાજાણી તેમના ખબર પૂછવા પણ ગયા હતા. આ પછી જયંતી સરધારાનો તેમના ઉપર ફોન આવ્યો હતો કે પીઆઈ પાદરિયા વતી બાર એસોસિએશનનો એક પણ વકીલ કેસ ન લડે તે જોઈ લેજો. બસ, સરધારાની આ વાત સેક્રેટરી પી.સી.વ્યાસે માન્ય રાખી હતી અને ત્યારબાદ તેમણે અને પ્રમુખ બકુલ રાજાણીએ મળીને ઠરાવ પણ કરી નાખ્યો હતો કે આ કેસ કોઈ વકીલે `હાથ’ પર લેવાનો નથી !

બીજી બાજુ આ પ્રકારનો ઠરાવ કરવાની જરૂર શું પડી ? આ પ્રશ્નનો જવાબ આપતાં પી.સી.વ્યાસે કહ્યું કે જયંતી સરધારા બાર એસો. સહિતની ચૂંટણીઓમાં મતાધિકાર ધરાવે છે અને તેઓ વકીલ પણ છે એ નાતે તેમની માંગ ગ્રાહ્ય રખાઈ હતી. જો કે એ વાત પણ નોંધનીય છે કે જયંતી સરધારે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતે વેપારી હોવાનું લખાવ્યું છે ત્યારે જો તેઓ એડવોકેટ હોય તો પછી શા માટે વેપારી લખાવ્યું હશે ? જો તેઓ ઉદ્યોગપતિ હોય તો પછી તેમની સનદ રદ્દ ન થાય ? તેવું પૂછવામાં આવતાં વ્યાસે કહ્યું હતું કે આ નિર્ણય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાત જ લઈ શકે. જો કોઈ વકીલ આ દિશામાં અરજી કરે તો બાર કાઉન્સીલ તેના પર નિર્ણય લઈ શકે છે.

Share Article

Other Articles

Previous

BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો

Next

મહારાષ્ટ્ર મુદ્દે શું થઈ કવાયત ? મામલો ક્યાં પહોંચ્યો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
9 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
10 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
10 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

આવકવેરાનું ફરી એક વખત મોટું ઓપરેશન: આણંદ અને નડિયાદમાં સનલાઇટ અને વિદ્યા ગ્રુપ સહિત 18 જેટલા સ્થળોએ આજે વહેલી સવારથી દરોડા:100 જેટલા અધિકારીઓ જોડાયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ : કોર્ટ મુદતથી કંટાળી યુવાન ફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
હૌથી આતંકીઓના બે મિસાઈલ અમેરિકી યુદ્વ જહાજે તોડી પાડયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દેશના 21 રાજ્યમાં 102 બેઠકો માટે મતદાન શરૂ, બંગાળમાં કુચ બિહાર પાસે એક મતદાન કેન્દ્રની સામે પથ્થરમારો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર