Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને પરત લેવા ભારત તૈયાર: એસ.જયશંકર

Thu, January 23 2025

1.80 લાખ ભારતીયો પર દેશનિકાલનો ખતરો

અમેરિકામાં કાયદેસરના દસ્તાવેજો વગર જ વસતા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને કાયદેસર ની પ્રક્રિયા બાદ ભારતમાં પરત લાવવા સરકાર તૈયાર હોવાનું વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને વીણી વીણીને દેશ નિકાલ કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો અને તે અંગેના બિલ ઉપર તેમણે સહી પણ કરી દીધી છે.


દરમિયાન, પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વિવાદાસ્પદ મુદ્દે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું,” એક સરકાર તરીકે, અમે દેખીતી રીતે જ કાનૂની ગતિશીલતાને ખૂબ જ સમર્થન આપીએ છીએ કારણ કે અમે વૈશ્વિક કાર્યસ્થળમાં વિશ્વાસ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય પ્રતિભા અને ભારતીય કૌશલ્યને વૈશ્વિક સ્તરે મહત્તમ તક મળે. તે સાથે જ, અમે ગેરકાયદેસર ગતિશીલતા અને ગેરકાયદેસર સ્થળાંતરનો પણ સખત વિરોધ કરીએ છીએ”.


તેમણે કહ્યું કે ભારતનું વલણ આ બાબતમાં સ્પષ્ટ છે. ભારતે અમેરિકા તથા અન્ય તમામ દેશોને જણાવેલું જ છે કે તેમને ત્યાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટસ જો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના વતન દેશમાં એટલે કે ભારતમાં પરત ફરવા ઇચ્છતા હોય તો તેમનું સ્વાગત છે.


વિદેશ મંત્રી ઉમેર્યું કે ગેરકાયદે સ્થળાંતર અન્ય ગેરકાયદે
પ્રવૃત્તિઓને જન્મ આપે છે અને પરિણામે દેશની પ્રતિષ્ઠા ખરડાય છે. તેમણે અમેરિકા માંથી દેશ નિકાલ થવાની સંભાવના ધરાવતા લોકોની ચકાસણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે તેના આંકડા અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે વસતા અથવા તો વિઝા સમાપ્તિ પછી પણ રોકાઈ ગયેલા ભારતીયોની સંખ્યા 1.80 લાખ હોવાનો આ અગાઉ અંદાજ જાહેર થયો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે આપેલા નિવેદન બાદ અમેરિકામાંથી આવા ભારતીયોના દેશ નિકાલ માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ લોકોને ભારતમાં પરત સ્વીકારતાં પહેલા તેમની ભારતીય નાગરિકતા તેમ જ તેમના પર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી ચાલતી તો નથી ને? વગેરે જેવા મુદ્દાઓ ચકાસવામાં આવશે.

Share Article

Other Articles

Previous

સ્ટારગેટ પ્રોજેક્ટ મુદ્દે હવે ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે વિવાદના વાવણા

Next

રાષ્ટ્રીય શોખ : વર્તમાનના રોદણા રડવા અને ભૂતકાળના ગુણગાન ગાવા !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
9 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
10 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
11 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી નક્કી થશે : આવતીકાલે રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
મુંબઈમાં અતિ ભારે વરસાદ : સડકો પર તળાવો સર્જાયા, છત ધસી પડતા બેના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર જાહેરમાં મારા મારી: મહિલા પર થયો હુમલો જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
મા ગંગાની આરાધનામાં કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો…!! પીએમ મોદીએ મહાકુંભ પર બ્લોગ લખ્યો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર