Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

શું તમને ખબર છે આ ફળ માણસના શરીરમાં અંદર જઈને માંસ ખાય છે

Fri, August 18 2023

માણસનું માંસ ખાનારુ આ ફળ ભારતમાં જ ખૂબ જ જોવા મળે છે. આપ ફળના શોખિન હોવ કે ન હોવ પણ ક્યારેકને ક્યારેક આ ફળ જરુરથી ખાધું હશે. જો ફળ નહીં ખાધું હોય તો તેનો જ્યૂસ પીધો હશે. અમે વાત કરી રહ્યા છીએ અનાનસની. લોકો અનાનસને ખૂબ જ પ્રેમથી ખાધા હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તો ઘણી વાર અનાનાસ ખાધું પણ અમારુ માંસ તેણે ક્યારેય નથી ખાધું. તો આવો જાણીએ કે તે માણસનું માંસ કેવી રીતે ખાય છે. અનાનાસ શરીરમાં પહોંચીને કેવી રીતે કામ કરે છે? આ ફળ પહેલી વાર કેવી રીતે આવ્યું?

અનાનસ કેવી રીતે ખાય છે માણસનું માંસ

જો આપ અનાનસનો 10થી 20 ગ્રામનો ટુકડો દરરોજ ખાશો તો તેમાં રહેલા પ્રોટીન શરીરની અંદર ગંદા માંસને ખતમ કરવાનું શરુ કરી દેશે. લાંબા સમય સુધી દરરોજ અનાનાસ ખાવાથી આપના શરીરમાંથી ગંદુ માંસ ખતમ થઈ જાય છે. તે ન ફક્ત આપની ચરબી ઓછી કરે છે, પણ પેટનો મોટાપો પણ ઘટાડે છે. તેનાથી શરીર ઊર્જાવાન અનુભવાય છે. અનાનાસમાં ઔષધીય ગુણ પણ હોય છે. તે શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે. તેમાં ક્લોરિન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્યારે આવા સમયે એ કહેવું ખોટું નથી કે દરેક વખતે જ્યારે તમે અનાનાસ ખાવ છો તો આપનો થોડો એવો ભાગ તે ખાઈ જાય છે.

અનાનસમાં શું શું જોવા મળે છે

અનાનસમાં સાઈટ્રિક અને મૈલિક એસિડ હોય છે. આ બંને મોંની કોશિકાઓને ખૂબ જ મામૂલી નુકસાન પહોંચાડે છે. અનાનસમાં એક પ્રોટીયોલાઈટિક એંઝાઈમ બ્રોમેલિન હોય છે. તે એંઝાઈમ પ્રોટીન અણુઓને તોડવામાં મદદ કરે છે. એંઝાઈમની હાજરીમાં અનાનસના એસિડ માણસના માંસને ખૂબ જ ઝડપથી તોડવાનું શરુ કરી દે છે. તાજા કપાયેલા અનાનસના ટુકડા ખાધા બાદ આપને જીવ એવો અનુભવ કરશે, જેમ કે હાલમાં ટંગ ક્લીનરને જોરથી લસરકો માર્યો હોય. ગાલની અંદરના ભાગમાં પણ કંઈક આવી જ રીતે અનુભવાશે. હકીકતમાં જોઈએ તો, અનાનસના મોંની અંદર થોડી જ સેકન્ડમાં આંશિક રીતે પચવા અને તેના એસિડ્સના કારણે થાય છે.

અનાનસનું ઉત્પાદન ક્યાંથી શરુ થયું

મીટ ઈંડસ્ટ્રીમાં અનાનસ પાઉડરનો ઉપયોગ મીટ ટેંડરાઈઝર તરીકે કરવામાં આવે છે. તો વળી જો આપ બહુ વધારે પ્રોટીનવાળા ભોજન લો છો તો અનાનસ તેને સારી રીતે પાચન કરવામાં મદદ કરી શકે છે. તેથી ભોજન લીધા બાદ અનાનસનો એક ટુકડો અથવા તાજો રસ પીવાથી ફાયદાકારક સાબિત થશે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એછે કે, ફક્ત તાજો રસ અથવા સ્લાઈસ જ ફાયદો કરશે. કારણ કે હવાના સંપર્કમાં આવવાથી બ્રોમેલિન ટૂંક સમયમાં જ તૂટી જાય છે. જો અનાનસને પકાવવામાં અથવા ડબ્બાબંધ કરવામાં આવે તો તેમાં રહેલા એંઝાઈમથી મળતા ફાયદા ઓછા થઈ જાય છે. અનાનસ અથવા પાઈનેપલ દક્ષિણી અમેરિકામાં જનજાતિઓએ ઉગાડવાનું શરુ કર્યું હતું. તેને પોર્ટુગલી અન સ્પેનિશ લોકએ બાકીની દુનિયામાં ફેલાવ્યું.
અનાનસના સેવનથી મળે છે કેટલાય લાભ

જો આપને એસિડિટીની સમસ્યા રહે છે તો અનાનસનો રસ પીવાથી આપને ફાયદો થશે. તો વળી અનાનસના પાનનો ઉકાળો દસ્ત રોકી શકશે. તેનો જ્યૂસ પાચન તંત્રને મજબૂત કરે છે. જો કોઈને ખાંસી છે તો તેને અનાનસનો જ્યૂસમાં મધ અને જીરુ ભેળવો શકો છો. તો વળી ભૂખ નહીં લાગવાની ફરિયાદ રહેતી હોય તો સતત એક અઠવાડીયા સુધી અનાનસનો જ્યૂસ પીવાથી ખાવાનું ખાવાની ઈચ્છા થવા લાગશે. માનવામાં આવે છે કે, શ્વાસની બીમારીમાં તેનો જ્યૂસ ફાયદાકારક સાબિત થશે. જો કે, વધારે માત્રામાં અનાનસના ટુકડા અથવા જ્યૂસ નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી દરરોજ સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

કેન્સરના ખતરાને ઓછું કરશે

અનાનસમાં ખૂબ જ મોટી માત્રામાં મેગ્નીશિયમ જોવા મળે છે. તે શરીરના હાડકાને મજબૂત બનાવવા અને શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. એક કપ અનાનસના રસ પીવાથી દિનભરની જરુરિયાતનો 75
ટકા મેગ્નીશિયમ મળી જાય છે. અનાનસમાં જોવા મળતા બ્રોમિલિન શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ, અને ગઠિયામાં ફાયદાકારક થાય છે. અનાનસ આંખની રોશની માટે ફાયદાકારક છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ અધ્યયન અનુસાર અનાનસ કેન્સરના ખતરાને ઓછું કરે છે. તે હાઈ એન્ટીઓક્સીડેંટનો સોર્સ છે. તેમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા

Next

શું પીરિયડ્સ સમયમાં મહિલાઓએ ચા ના પીવી જોઈએ ?, જાણો તેની આડ અશર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
2 કલાક પહેલા
દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
3 કલાક પહેલા
શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
3 કલાક પહેલા
સોના-ચાંદીનાં ભાવ ઘટતાં સોની બજારને “લાભપાંચમ” : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ખરીદીનો ઝગમગાટ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ભાજપના સભ્ય હોવા છતાં પવનસિંઘ NDA સામે જ મેદાનમાં !
ગુજરાત
1 વર્ષ પહેલા
VIDEO : ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ ડી.ગુકેશનું કર્યું અપમાન,જીત બાદ ખેલાડીએ ગુકેશના કિંગને પ્રેક્ષકોમાં ફેંકતા થયો ટ્રોલ
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
ઓલ ઇઝ વેલ ?? એકનાથ શિંદેએ ફરી આજની તમામ બેઠકો કરી રદ : અજિત પવાર દિલ્હી જવા રવાના
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો દિવસ અત્યંત શુભ, આર્થિક લાભનો યોગ, સારા સમાચાર મળશે
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર