Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

તેંત્રીસ કરોડ દેવી દેવતાઓ ભૂખમરો કેમ ન રોકી શક્યા?

Wed, October 25 2023

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ સવાલ કર્યો

કાલાબૂર્ગી બુધ્ધવિહાર ખાતે 67 માં ધર્મચક્ર પરિવર્તન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે કરેલા કેટલાક નિવેદનોને કારણે વિવાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે હિન્દુઓ બુધ્ધને વિષ્ણુનો નવમો અવતાર તો માને છે પરંતુ ભગવાન બુદ્ધની વિચારધારાને અપનાવતા નથી. તેમણે કહ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

પુરુષાર્થ નહીં કરો તો ભગવાન પણ મદદ નહીં આવ પોતાના પ્રવચનમાં તેમણે ડોક્ટર ભીમરાવ આંબેડકરે 1956 માં નાગપુર ખાતે કરેલા સામુહિક ધર્મ પરિવર્તનની ઘટના યાદ દેવડાવી હતી. તેમણે કહ્યું કે એ જ દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ રેલી હતી. સંઘ મનુબસ્મૃતિ ને અનુસરી અને સમાજમાં અસમાનતા નો ફેલાવવા માંગતું હતું જ્યારે ડોક્ટર આંબેડકરે બુદ્ધની ફિલોસોફી મુજબ સમાનતા અને સમાન અધિકારોના પક્ષમાં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમણે કહ્યું કે બુદ્ધની ફિલોસોફી વ્યવહાર અને વિજ્ઞાન આધારિત છે. દેશનો વિકાસ કરવો હશે તો વૈજ્ઞાનિક અભિગમ જ અપનાવો પડશે.

શું કહ્યું દેવતાઓ અંગે?
ખડગેએવકહ્યું કે એ સમયે ભારત ગરીબ દેશ હતો. લોકો ભૂખે મરતા હતા. ઘઉ માટે અમેરિકા પર દેશ આધારિત હતો ત્યારે નેહરુએ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ભારતને વિકાસના પથ પર દોર્યો. ગ્રીન રિવોલ્યુશન થકી ભૂખમારો ભૂતકાળ બન્યો. સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બન્યો. તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે 33 કરોડ દેવી-દેવતા છે. તો એ દેવતાઓએ અનાજ કેમ પૂરું ન પાડ્યું? ભૂખમરો કેમ ન રોક્યો? તેમણે ઉમેર્યું કે બધું કુદરતના કાનૂન મુજબ ચાલે છે. તમે એને બદલાવી શકતા નથી એ ભગવાન બુધ્ધનો વૈજ્ઞાનિક અભિગમ હતો.

Share Article

Other Articles

Previous

લખી લેજો, આ વખતે મોદી સરકાર નહી આવે

Next

હમાસ આતંકી સંગઠન નથી, તુર્કીએ મમરો મૂક્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

`ધુરંધર’નો ઉઝૈર બલોચ અભિનેત્રી આહના કુમરાને ડેટ કરી રહ્યો છે? પોસ્ટ શેર કરતાં ચર્ચાએ જોર પકડ્યું
Entertainment
2 મહિના પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિતે નાટક યોજાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
અમદાવાદ કોલ્ડપ્લે ઈવેન્ટમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી : ક્રિસ માર્ટિને ગાયું ખાસ ગીત, જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
COVID-19 : કોરોનાની રી-એન્ટ્રી!? આ બે દેશમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો શું છે સ્થિતિ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર