Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં કોને રસ હતો ? શું કહ્યું વિહિપે ? વાંચો

Tue, November 28 2023

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ આખરી તબક્કામાં છે. જાન્યુઆરી માસમાં તેના ભવ્ય ઉદ્ઘાટનની સંભાવના પણ વ્યક્ત થઈ છે ત્યારે એક નવી હકીકત બહાર આવી છે. વાત એવી છે કે જ્યારે મંદિર નિર્માણ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે દેશના અનેક ટોચના ઉધ્યોગપતિઓએ પોતે જ મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જો કે એમની દરખાસ્ત રદ કરી દેવાઈ હતી.

વિહીપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બન્સલે મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે છેલ્લે મંદિર નિર્માણનું કામ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને સોંપી દેવામાં આવ્યું હતું. એમણે કહ્યું હતું કે દેશના અનેક ટોચના ઉધ્યોગપતિઓ આ પ્રકારની દરખાસ્ત લઈને વિહિપ પાસે આવ્યા હતા. જો કે સંગઠને બધી જ દરખાસ્તો નકારી દીધી હતી.

વધુમાં એમણે એવી માહિતી આપી હતી કે એ સમયે અભિયાન ચાલ્યું હતું અને 13 કરોડ પરિવારો પાસેથી ફંડ લેવામાં આવ્યું હતું. બિઝનેસમેનોના નામ જાહેર કરવાનો એમણે ઇનકાર કરી દીધો હતો. લોકોની ભાવનાઓને અયોધ્યા સાથે જોડવાના હેતુથી જ અભિયાન ચાલ્યું હતું.

વિહીપના કાર્યકરોએ દેશભરમાં ફરીને લોકો પાસેથી ફંડ મેળવ્યું હતું. 13 કરોડથી પણ વધુ પરિવારો પાસેથી ધન એકત્ર કરાયું હતું. હવે ફરીવાર ઉદ્ઘાટન પહેલા બધા જ ભાવિકો પાસે જવાનો કાર્યક્રમ ઘડાયો છે.

Share Article

Other Articles

Previous

વિદેશમાં ક્યાં ક્યાં થયા ભૂકંપ ? જુઓ

Next

રાજકોટમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ શું કહ્યું મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો થતા CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
2 દિવસ પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
2 દિવસ પહેલા
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
2 દિવસ પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

બાલાસાહેબ ઠાકરે હિન્દુઓ માટે દેવતા સમાન છે : વડાપ્રધાન મોદી તેમને 26 જાન્યુઆરીએ ભારત રત્ન આપવાની જાહેરાત કરે, ઉદ્ધવ સેનાએ કરી માંગ
Breaking
6 મહિના પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 111 વિદ્યાર્થીઓને અપાશે ગોલ્ડમેડલ : આગામી તા.4માર્ચે રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઇસરોના ડાયરેક્ટરની હાજરીમાં યોજાશે 59મો પદવીદાન સમારંભ
ગુજરાત
5 મહિના પહેલા
હવે દેશમાં 70 વર્ષથી વધુની વયના વડીલોને પણ આયુષ્માન યોજનાનો લાભ અપાશે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
એડનના અખાતમાં બંધક બનેલા 19 પાક ખલાસીઓને ભારતે બચાવી લીધા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર