Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલ વિષે શું કહ્યું ? જુઓ

Tue, May 7 2024

હવે સુનાવણી ક્યારે થશે ?

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનને લઈને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં લાંબી સુનાવણી થઈ. આ દરમિયાન ઇડી અને અભિષેક મનુ સિંઘવીએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે 9 મેના રોજ સુપ્રીમ કોર્ટ કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો ચુકાદો આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક અસાધારણ સ્થિતિ છે કારણ કે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટેવાયેલા ગુનેગાર નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તે દિલ્હીના મુખ્યમંત્રી અને ચૂંટાયેલા નેતા છે. ચૂંટણીઓ થઈ રહી છે. આ એક અસાધારણ સ્થિતિ છે. એવું નથી કે તે રીઢો ગુનેગાર છે. અમે તેમને વચગાળાના જામીન પર છોડવા જોઈએ કે નહીં તે અંગેની દલીલો સાંભળીને વિચારણા કરીશું.’ તે જ સમયે, સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને કહ્યું કે, કોર્ટ નથી ઈછતી કે વચગાળાના જમીન મળ્યા બાદ કેજરીવાલ સરકારી કામકાજ કરે. જો સરકારી કામ કરે તો હિતોનો ટકરાવ થઈ શકે છે.

ઇડીએ વિરોધ કર્યો
અભિષેક સિંઘવીએ ખંડપીઠને ખાતરી આપી હતી કે જો કેજરીવાલને આ કેસમાં વચગાળાના જામીન મળી જશે તો તેઓ એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત કોઈ ફાઇલ જોશે નહીં.ઇડીએ કેજરીવાલ માટે વચગાળાના જામીન પર સુનાવણી કરવાના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અદાલત નેતાઓ માટે અલગ શ્રેણી બનાવી શકે નહીં.


સોલિસિટર જનરલે શું કહ્યું ?
ઇડી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘હાલમાં દેશમાં સાંસદો સંબંધિત લગભગ 5,000 કેસ પેન્ડિંગ છે. શું આ તમામને જામીન પર છોડવામાં આવશે? શું એક ખેડૂત એવા નેતા કરતા ઓછો મહત્વનો છે કે જેના માટે પાકની લણણી અને વાવણીની મોસમ છે?’ મહેતાએ કહ્યું કે જો કેજરીવાલે તપાસમાં સહકાર આપ્યો હોત તો તેમની ધરપકડ ન થઈ હોત, પરંતુ તેમણે નવ સમન્સની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે આ છાપ ખૂબ સફળતા સાથે બનાવવામાં આવી રહી છે કે અરવિંદ કેજરીવાલે કંઈ કર્યું નથી પરંતુ ચૂંટણી પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે.

લોકલ કોર્ટે જેલવાસ 20 મે સુધી લંબાવ્યો

દરમિયાનમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ત્યાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલનો જેલવાસ 20 મે સુધી લંબાવી દીધો હતો. મંગળવારે એમની કસ્ટડીની મુદત પૂરી થઈ હતી અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલને કોર્ટમાં હાજર કરાયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટની બેઠક ઉપર ૫૯.૬૦ ટકા મતદાન

Next

જંગલેશ્વર -દેવપરા અને મવડીમાં ઈવીએમ ખોટકાતા મતદાન ઠપ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
17 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
18 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
18 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે થઈ ફજેતી ? જુઓ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલને 1 લાખ રૂપિયાનું ઇનામ !
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
હર હર મહાદેવ…છોટે કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં ચારેય દિશામાંથી કરી શકો છો શિવલિંગનાં દર્શન
ગુજરાત
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરની અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહતી, રાજકીય હતી, યુનુસ સરકારનો આઘાતજનક અહેવાલ
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર