Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘વિજય જાણી જોઈને મોડા પહોંચ્યા હતા જેના લીધે…’ પોલીસે કરુરમાં થયેલી ભાગદોડ માટે TVKના ચીફને જવાબદાર ગણાવ્યા

Mon, September 29 2025


તામિલનાડુના શનિવારે કરુરમાં અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં સર્જાયેલી દુર્ઘટના અકસ્માત નહીં પણ ષડયંત્ર હોવાનું ચોકાવનારો આક્ષેપ વિજયે કર્યો છે.એ રેલી દરમિયાન નાસભાગમાં 41 લોકોના મૃત્યું થયા હતા જેમાં બે વર્ષના એક બાળક સહિત 10 સગીર અને મહિલાઓનો સમાવેશ થાય છે .પોલીસે આ ઘટના અંગે એક્ટર વિજયની રાજકીય પાર્ટી ટીવીકેના બે ટોચના નેતાઓ જનરલ સેક્રેટરી અને વિજયના સહાયક એન આનંદ સામે સદોષ હત્યાના કેસમાં દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે હવે પોલીસે કરુરમાં વિજયની રેલી દરમિયાન થયેલી નાસભાગના સંદર્ભમાં ટીવીકેના ત્રણ નેતાઓ – મથિયાઝગન, બુશી આનંદ અને સીટીઆર નિર્મલ કુમાર – વિરુદ્ધ FIR દાખલ કરી છે.

 શું છે સમગ્ર મામલો?

તામિલનાડુના શનિવારે કરુરમાં અભિનેતા-રાજકારણી વિજયની રેલીમાં સર્જાયેલી દુર્ઘટના સર્જાઇ હતી. રેલી દરમિયાન નાસભાગમાં 41 લોકોના મૃત્યું થયા હતા જેમાં બે વર્ષના એક બાળક સહિત 10 સગીર અને મહિલાઓનો સમાવેશ થાય છે જો કે વિજય આ ઘટનાને ષડયંત્ર ગણાવી રહ્યા છે. ત્યારે હવે પોલીસે FIRમાં ટીવીકેના વડા વિજય અને તેમના પક્ષના ત્રણ અન્ય નેતાઓને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

પોલીસે ટીવીકેના જિલ્લા સચિવ મથિયાઝગન, રાજ્ય મહાસચિવ બુશી આનંદ અને રાજ્ય સંયુક્ત સચિવ સીટીઆર નિર્મલ કુમાર સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 105, 110, 125 (બી), 223 અને તમિલનાડુ જાહેર સંપત્તિ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયા વતી ક્યારેય ન રમેલા મિથુન મન્હાસ બન્યા BCCIના નવા ‘બોસ’ : સૌરાષ્ટ્રના જયદેવ શાહની એપેક્સ કાઉન્સીલના સભ્ય તરીકે પસંદગી

કરુર ભાગદોડ કેસમાં દાખલ કરાયેલી FIRમાં શું આરોપો છે?

એક અહેવાલ મુજબ વિજયની રેલી માટે 11 શરતો નક્કી કરવામાં આવી હતી અને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. FIR માં જણાવાયું છે કે મીડિયા દ્વારા બપોરે 12 વાગ્યે વિજયના રેલીમાં આગમનની જાહેરાત કરવામાં આવ્યા પછી, સવારે 10 વાગ્યાથી જ સ્થળ પર ભીડ એકઠી થવા લાગી. મથિયાઝગન 10,000 લોકોની ભીડ માટે પરવાનગી માંગી હતી, પરંતુ નાની જગ્યા 25,000 થી વધુ લોકોથી ભરેલી હતી.

આ પણ વાંચો :સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવશે ગુજરાત : 2 ઓક્ટોબરે કચ્છની મુલાકાતે લેશે, સરહદ સુધી જશે

વિજયે રેલી સ્થળ પર પહોંચવામાં જાણી જોઈને વિલંબ કર્યો

FIR મુજબ, વિજય 4:45 વાગ્યે કરુર જિલ્લા સરહદ પર પહોંચ્યો હતો. પરંતુ રેલી સ્થળ પર પહોંચવામાં જાણી જોઈને વિલંબ કર્યો અને પરવાનગી વિના રોડ શો કર્યો. વહીવટીતંત્ર દ્વારા રેલી માટે નક્કી કરાયેલી શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાપનમાં જનતા અને પોલીસને અસુવિધા થઈ. વિજયની બસ સાંજે 7 વાગ્યે વેલુચમીપુરમ પહોંચી, પરંતુ રેલીમાં પહોંચવામાં ઇરાદાપૂર્વક વિલંબ થવાથી ફરીથી મોટી ભીડ એકઠી થઈ.

TVK નેતાઓએ ચેતવણીઓને અવગણી

FIR માં જણાવાયું છે કે પોલીસ અધિકારીઓએ મથિયાઝગન, બુશી આનંદ અને CTR નિર્મલ કુમારને ચેતવણી આપી હતી કે ભીડને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે, જેના કારણે ગૂંગળામણ અને શારીરિક નુકસાન થવાનું જોખમ છે. પરંતુ TVK નેતાઓએ આ ચેતવણીને અવગણી. FIR મુજબ, TVK નેતાઓ કાર્યકર્તાઓને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ. લોકો ઝાડની ડાળીઓ અને રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના શેડ પર ચઢી ગયા. તે વજન નીચે પડી ગયા, જેના કારણે લોકો પડી ગયા અને ભીડમાં ફસાઈ ગયા, જેના કારણે તેમના મોત શ્વાસ રૂંધાઈ ગયા.

વિજયને રેલીમાં પહોંચવામાં વિલંબ થવાથી મુશ્કેલી વધી

FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિજયને બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમ યોજવાની પરવાનગી હતી, પરંતુ તે કરુર જિલ્લાની સરહદમાં ચાર કલાક મોડા પ્રવેશ્યો. આ વિલંબ જાણી જોઈને મોટી ભીડને આકર્ષવા અને રેલીને રાજકીય બળ તરીકે રજૂ કરવા માટે કરવામાં આવ્યો હતો. હજારો લોકો વિજયની રાહ જોતા તડકામાં ઉભા રહ્યા, જેના કારણે ઘણા લોકો ડિહાઇડ્રેટેડ અને બેભાન થઈ ગયા. નાસભાગમાં 41 લોકોના મોત થયા, જ્યારે 80 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

એક્ટરે મૃતકોના પરિવારને 20 લાખની સહાય જાહેર કરી

રાજકારણમાં પ્રવેશી રહેલા એક્ટર વિજયે આ ઘટનાને કારણે તેમનું હૃદય ભાંગી પડ્યું હોવાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો માટે 20 લાખ રૂપિયાની અને ઘાયલો માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. એક્સ પર ની એક પોસ્ટમાં તેમને લખ્યું કે તમારા પરિવારજન તરીકે દુઃખને આ ઘડીએ હું તમારી સાથે ઉભો છું. તેમણે ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી.

Tags:

Actor-Vijaykarur-stampedeTamilnadu-Stampedetvk-chief-vijay

Share Article

Other Articles

Previous

‘આઈ લવ મોહમ્મદ’ લખેલી રંગોળી બનાવ્યા બાદ બબાલ : મહારાષ્ટ્રના અહિલ્યાનગરની ઘટના : પોલીસે કર્યો લાઠીચાર્જ

Next

ટીમ ઈન્ડિયા વતી ક્યારેય ન રમેલા મિથુન મન્હાસ બન્યા BCCIના નવા ‘બોસ’ : સૌરાષ્ટ્રના જયદેવ શાહની એપેક્સ કાઉન્સીલના સભ્ય તરીકે પસંદગી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટ કેસ: આરોપી ડોક્ટર ઉમરના મિત્ર સજજાદની ધરપકડ બાદ પૂછપરછ,ગૃહ મંત્રાલય દ્વારા તપાસ NIAને સોંપાઈ
9 મિનિટutes પહેલા
ગુજરાતના નવા ડીજીપી પસંદ કરવા સરકારની કવાયત શરૂ : આ નામ છે ચર્ચામાં,300 અધિકારીની બદલીની પણ ચર્ચા
51 મિનિટutes પહેલા
દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 12 ઉપર પહોંચ્યો : લાલ કિલ્લો બંધ,ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ,ઠેર-ઠેર નાકાબંધી
1 કલાક પહેલા
અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચારને ખોટા ગણાવતા હેમામાલી અને એશા દેઓલ: ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2638 Posts

Related Posts

મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..  
રાજકોટ
2 વર્ષ પહેલા
વો સ્ત્રી હૈ કુછ ભી કર સકતી હૈ !! ‘સ્ત્રી 2’ થી ‘હીરામંડી’ સુધી… આ ફિલ્મો અને સીરિઝ 2024માં Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી
Entertainment
11 મહિના પહેલા
બજેટ :આઇઆઇટીમાં 6500 સીટ વધારવામાં આવશે : મેડિકલ કોલેજોમાં 75000 સીટો વધશે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટની દુર્ઘટના અંગે અને DNA ટેસ્ટ વિશે હર્ષ સંઘવીએ શું કહ્યું..જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર