Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?

Sat, January 24 2026

નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થવા આડે હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે 425 કરોડ રૂપિયાના વેરા વસૂલાતના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજકોટ મહાપાલિકા તંત્ર કોઈને કોઈ રસ્તો કાઢવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. રીઢા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી રહી છે સાથે સાથે દૈનિક લાખો રૂપિયાનો વેરો પણ ઉઘરાવાઈ રહ્યો છે આમ છતાં લક્ષ્યાંક હાંસલ કરવા માટે સીલિંગથી જ કામ પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી હવે વધુ એક `સ્કીમ’ જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે કોઈ મિલકતધારકને તેની મિલકતનું અત્યાર સુધીમાં એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદાર જો વેરો ભરપાઈ કરવા તૈયાર હોય તો તેણે વેરાની રકમ ભરપાઈ કરવાની રહેશે અને તેના પાસેથી કોઈ પ્રકારનું વ્યાજ વસૂલવામાં આવશે નહીં.

આ અંગે વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા 2011થી કાર્પેટ એરિયા પ્રમાણે મિલકત વેરાની આકારણી શરૂ કરવામાં આવી હતી. જો કે આકારણી કરવાનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેણે બેદરકારી દાખવતાં અનેક મિલકતો જેમાં ખાસ કરીને બંધ હોય તેવી મિલકતને આકારણીમાંથી બાકાત રાખી દીધી હોવાથી આવી મિલકતના ધારકને એવો ડર સતાવી રહ્યો છે કે જો હવે તે આકારણી કરાવ્યા બાદ મિલકતવેરા બિલ કઢાવશે તો વેરાની સાથે તોતિંગ વ્યાજ પણ ભરવું પડશે. આ જ કારણથી તે વેરાબિલ કઢાવી રહ્યા ન હોય તંત્રએ વચલો રસ્તો કાઢતાં આકારણી ન થઈ હોય અને વેરા બિલ ન મળતું હોય તેવી મિલકતને વ્યાજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા

એકંદરે મિલકતધારક હવે વેરા બિલ કઢાવવા માટે તેના વિસ્તારમાં આવતી વોર્ડ ઓફિસ પર જઈને વેરા બિલ માટે અરજી કરી શકશે.

કઈ મિલકતને વ્યાજમુક્તિનો લાભ નહીં મળે ?

તંત્ર દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે અગાઉ વેરા વિભાગમાં મિલકતની એન્ટ્રી થઈ હોય પરંતુ કાર્પેટ એરિયા મુજબ માપણી ન થઈ હોવાથી વેરા બિલ ન મળતું હોય તેવી મિલકતને વ્યાજમુક્તિનો લાભ મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો આવી મિલકતને જૂની એન્ટ્રીમાં ગણવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના

Next

સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જાહેરાત કર્યાના 346 દિવસ વીતી ગયા છતાં રાજકોટના અટલ સરોવર પર 42 દુકાન ભાડે ન અપાઈ: મોંઘા ભાવની ખાણી-પીણીની વસ્તુ ખરીદવા લોકો મજબૂર
58 મિનિટutes પહેલા
રસોઈ કરતી વેળાએ તેલ ઢોળાઇ જતાં પતિએ આપેલો ઠપકો માઠો લાગતા પત્નીનો આપઘાત: પડધરીના ખાખરાબેલા ગામની ઘટના
2 કલાક પહેલા
રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
2 કલાક પહેલા
સસ્તું ભાડું અને રાજકોટની પરાબજારની યાત્રા: જ્યુબિલી ચોકમાં દુકાનનું ભાડું માત્ર 3 રૂપિયા! ગેલેક્સી સિનેમા સામેની દુકાનોનું ભાડું 400થી 800 રૂપિયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2812 Posts

Related Posts

શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના : બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં ભાગદોડ મચી જતા 7 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આ સલામત રાજકોટ કહેવાય ? રાત્રે ૧૧ વાગ્યે ચાલું બાઈકે ચીલઝડપ
ક્રાઇમ
11 મહિના પહેલા
કર્ણાટકના મંત્રીએ કેવું વિવાદિત નિવેદન કર્યું ? શું બોલ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે દિલ્હીમાં ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્ન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર