Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે મેઘાલયમાં શિવલિંગનો આકાર ધરાવતી ગુફા અંગે હિન્દુઓ મેદાનમાં

Thu, December 19 2024

હિન્દુ ધર્મસ્થળ હોવાનો દાવો કરી પૂજાનો અધિકાર માગ્યો

દેશમાં અનેક ધાર્મિક સ્થળો અંગે ચાલતા વિવાદમાં વધુ એકનો ઉમેરો થયો છે. મેઘાલયમાં ખાસી પર્વતમાળા પર મોસીનરામ નામના ગામ પાસે આવેલી માવજ્યુમબુઈન નામની શિવલિંગનો આકાર ધરાવતી કુદરતી ગુફા હિન્દુઓનું ધર્મસ્થળ હોવાનો દાવો કરી
કુટુંબ સુરક્ષા પરિષદ નામના હિન્દુ સંગઠને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. જો 23 તારીખ સુધીમાં એ માગણી સ્વીકારવામાં નહીં આવે તો ક્રિસમસ પહેલા જોરબાટ જિલ્લામાં ચક્કાજામ કરવાની ચેતવણી આપવામાં આવી છે.


મેઘાલયની પર્વતમાળા પર આવેલ આ કુદરતી ગુફામાં હિન્દુ પૂજન વિધિ કરવાથી તેનું વ્યાપારીકરણ થવાનો તેમજ તેનાથી એ વિસ્તારમાં બહુમતી ધરાવતા ખ્રિસ્તી ધર્મનું પાલન કરતાં ખાસી સમુદાયની સાંસ્કૃતિક પરંપરાઓને નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરી સ્થાનિક સત્તાવાળાઓએ એ સ્થળે પૂજન વિધિ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. નોંધનીય છે કે આ સ્થળ સાથે ખાસી સમુદાયના સાંસ્કૃતિક તાણાવાણા છે. એ સમુદાય પિતૃઓ અને પ્રકૃતિનું પૂજન કરે છે અને એ સંદર્ભે આ ગુફાને એમના સમુદાયનું અભિન્ન અંગ માને છે.


બીજી તરફ હિન્દુ સંગઠનોનો દાવો છે કે મેઘાલયમાં ખ્રિસ્તી ધર્મનો જન્મ પણ નહોતો થયો તે પહેલાથી હિન્દુઓ શિવલિંગ આકારની એ ગુફામાં પૂજા વિધિ કરતા હતા. કુટુંબ સુરક્ષા પરિષદના પ્રમુખ સત્ય રંજન બોરાહ એ કહ્યું અમે કૃષ્ણ ભક્તો છીએ. જે કૃષ્ણ વાંસળી વગાડતા અને જેમણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યો હતો તેના અમે ભક્તો છે. આ ગુફાની તુલના તેમણે કેદારનાથના મંદિર સાથે કરી હતી. 650 ફૂટની ઊંચાઈ ધરાવતી આ ગુફામાં શિવલિંગ આકારના પથ્થર ઉપર સતત પાણી ટપકતું રહે છે. શ્રાવણ મહિનામાં અનેક હિંદુઓ તેના પૂજન અને દર્શન માટે જતા રહે છે. આ સ્થળ પર્વતારોહકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.


બોરાહે કહ્યું કે અમે આસામ અને મેઘાલય બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને રજૂઆત કરી દીધી છે. હવે નિર્ણય એ બે સરકારે કરવાનો છે. જો હિન્દુઓની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તે પછી સર્જાનારી કોઈ પણ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર રહેશે તેવી તેમણે ચેતવણી આપી હતી. બીજી તરફ ખાસી સમુદાયના વિદ્યાર્થી સંગઠને આ માંગણી નો વિરોધ કરતા ઘર્ષણ થવાની ભીતિ સેવાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

મુંબઈ બોટ દુર્ઘટના અંગે શું બહાર આવ્યું ? કેટલા બાળકો હતા ? વાંચો

Next

‘હું અન્કમ્ફર્ટેબલ થઈ ગઈ’ નાગાલેન્ડના મહિલા સાંસદે ધક્કાકાંડ મામલે રાહુલ ગાંધી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
7 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
20 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
21 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે એકાએક આપ્યું રાજીનામું, આરોગ્યના કારણોસર પગલું લીધું
22 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

૩ નવા ક્રિમિનલ બિલમાં શું છે ? જુઓ
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતના 2 સ્ટુડન્ટના અકસ્માતમાં મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મધ્ય પ્રદેશ છોડી ને ક્યાંય જવાનો નથી:શિવરાજનું સૂચક નિવેદન
નેશનલ
2 વર્ષ પહેલા
દ્વારકાની ગોમતી નદીમાં અચાનક જ પાણી વધી જતા 40 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર