Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત 50 ટકા અમેરિકી આયાત પર નોંધપાત્ર માત્રામાં ટેરિફ ઘટાડવા તૈયાર : ટેરિફ વોર ટાળવા બન્ને દેશો વચ્ચે ચર્ચાઓનો ધમધમાટ

Wed, March 26 2025


અમેરિકા સાથેના ટેરિફ વોરથી ભારતના નિકાસને થનાર નુકસાનને ટાળવા માટે ભારત અમેરિકાની કુલ આયાતના ૫૦ ટકા એટલે કે અંદાજે ૨૩ આબનો પોલઆયાત ચી અનેક શુલ્ક ઘટાડવા માટે તૈયાર થઈ ગયું હોવાનું ન્યૂઝ એજન્સી રોઈટર ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જો એ ઘટાડો અમલમાં આવશે તો એ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હશે. નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલથી ભારત ઉપર રેસીપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરી દેવાની ઘોષણા કરી હતી.

ભારતના આંતરિક વિશ્લેષણ મુજબ જો રેસીપ્રોકલ ટેરિફ લાગે તો ભારતની નિકાસને મોટું નુકસાન થવાનો ખતરો છે. ભારત હાલમાં અમેરિકામાંકાસ કરે છે અને જો સમાન ટેક્સ લાગે તો નિકાસનો ૮૭ ટકા હિસ્સો પ્રભાવિત થઈ શકે છે. એ સ્થિતિને ટાળવા માટે અમેરિકીની પપ ટકા આયાત ઉપર ભારત ૫ થી ૩૦ ટકા ટેરિફ ઘટાડી શકે છે. કેટલીક આયાતી ચીજ વસ્તુઓ પર સંપૂર્ણપણે ટેરિફ દૂર થવાની પણ શક્યતા છે. જો કે અહેવાલમાં ચોખવટ કરવામાં આવી છે કે આ પ્રસ્તાવ હજુ ચર્ચા હેઠળ છે, અને ભારત સરકારના અધિકારીઓએ અંતિમ નિર્ણય લીધો નથી. અન્ય વિકલ્પો પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેમાં વિશિષ્ટ ક્ષેત્રો માટે ટેરિફ સમાયોજન અથવા મોટા પાયે ટેરિફ ઘટાડાને બદલે પસંદગીના ઉત્પાદનો માટે વાટાઘાટો કરવાનો સમાવેશ થાય છે.

બીજી તરફ અમેરિકાના વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા, બ્રેન્ડન લિન્ચના નેતૃત્વ હેઠળનું અમેરિકન પ્રતિનિધિમંડળ વેપાર વાટાઘાટો માટે ભારતની મુલાકાતે આવશે. ભારત સરકાર અમેરિકાના પારસ્પરિક ટેરિફ અમલમાં આવતા પહેલા સમજૂતી મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરી રહી છે.

ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન, બંને દેશોએ તેમના ટેરિફ વિવાદોનો નિર્ણય કરવા માટે વહેલી વેપાર સમજૂતીની વાટાઘાટો શરૂ કરવા પર સહમતિ આપી હતી. જોકે, ભારતની ટેરિફ ઘટાડવાની તૈયારી અમેરિકા પારસ્પરિક ટેરિફમાં રહેલી સખતાઈ ઘટાડવા માટે સહમત થાય છે કે નહીં તેના પર આધારિત છે એવી માહિતી અધિકારીઓએ રોયટર્સને આપી છે.

Share Article

Other Articles

Previous

એક સમય હતો જયારે રોજના રૂ.1000ના દાતણ વેંચાતા, જયારે આજે માંડ-માંડ રૂ.200-300 વેંચાઈ છે : દાતણવાળા દાદા

Next

મૂક-બધિર બાળકો માટે સ્માર્ટ ક્લાસ: આત્મનિર્ભર બનાવાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટનો કેયુર વાઘેલા વર્લ્ડ ઓફ ડાન્સમાં ચમક્યો: માધુરી દીક્ષિત,સુનિલ શેટ્ટી,રેમો ડિસોઝાએ આપ્યું છે સ્ટેન્ડિંગ ઓવેશન
38 સેકન્ડ પહેલા
રાજકોટ જિલ્લાની બેંકોમાં રૂ.139 કરોડ ખાતેદારને યાદ નથી! તમામ બેંકો ગ્રાહકોને શોધી રકમ પરત આપશે
13 મિનિટutes પહેલા
ચોમાસાએ રાજકોટ જિલ્લામાં 3 માનવી અને 45 પશુઓનો ભોગ લીધો : જિલ્લા પંચાયત દ્વારા રાહત-મૃત્યુ સહાય ચૂકવાઈ
23 મિનિટutes પહેલા
જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં કોન્ટ્રાકટરના પાપે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત : લાલીયાવાડીને કારણે પ્રજાનો મરો
31 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

રાજકોટ : જામનગર રોડ પર ત્રણ મકાનના તાળા તૂટયા  : દોઢ લાખની મતા ચોરાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
રોહિત શર્માએ કર્યો એક ફોન’ને રાહુલ દ્રવિડ…
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
જ્યાં પ્રતિબંધ નથી ત્યાં ફટાકડા ફોડવા જાઓ, સુપ્રીમ કોર્ટની ભાજપ સાંસદ તિવારીને ટકોર
નેશનલ
2 વર્ષ પહેલા
અયોધ્યા 30 ડિસેમ્બર પહેલા ઝગમગશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર