Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારતે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવું જ પડશે: મોહમ્મદ યુનુસ

Thu, December 5 2024

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સલાહકાર
મહંમદ યુનુસે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે હસીના સામે
અનેક ગંભીર ગુનાઓ બદલ કેસ ચાલે છે. તેનો ચુકાદો આવી ગયા બાદ તેમના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવશે અને ભારતે પ્રત્યાર્પણ કરવું જ પડશે.

જાપાનના એક અખબાર સાથેની મુલાકાતમાં તેમણે બાંગ્લાદેશની વર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તેમણે અપપ્રચાર ગણાવ્યો હતો. હસીના ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે તેમના શાસનમાં બાંગ્લાદેશના બંધારણીય અને ન્યાયિક માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં શેખ હસીના સામે ચુકાદો આવી ગયા બાદ ઔપચારિક રીતે તેમના પ્રત્યારોનની ભારત પાસે માગણી કરવામાં આવશે અને ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂન નો અમલ કરવો પડશે.

મહંમદ યુનુસે કહ્યું કે શેખ હસીનાએ લોકશાહીનું ગળું ઘોંટી દીધું હતું. સતત ત્રણ ચૂંટણી એ રીતે યોજવામાં આવી હતી કે જેમાં મતદારો સામેલ નહોતા થયા. હસીનાના શાસનમાં બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું
ભયંકર હનન થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથિઓ દ્વારા હિન્દુઓ અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી તત્વો ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. કટરવાદી સંસ્થાઓ દ્વારા ઇસ્કોન જેવી ધાર્મિક સંસ્થા ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી કરવામાં આવી છે. ગત અઠવાડિયે ઢાકા યુનિવર્સીટીમાં
હજારો વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા અને શેક હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી હતી.

Share Article

Other Articles

Previous

દેશભરમાં વેપારીઓ માટે કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો

Next

ઝારખંડમાં સોરેન કેબીનેટનું કેવી રીતે થયું વિસ્તરણ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
6 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
7 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
7 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
7 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

દેશમાં ગમે ત્યાં ડોકટરો સાથે થતી કોઈ પણ હિંસાના મામલામાં ૬ કલાકમાં FIR કરાવવા આરોગ્ય મંત્રાલયનો આદેશ
Breaking
1 વર્ષ પહેલા
નિર્ભયાના માતાએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું: રાજકારણ ન રમવા અનુરોધ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉતરકાશીમાં તબાહી બાદ સેના રાત દિવસ કામે લાગી : ગુજરાતનાં 131 સહિત 274 પ્રવાસીઓને બચાવાયા, 40 મજૂરો-8 જવાનો લાપતા
ગુજરાત
3 મહિના પહેલા
આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે ૩૬૫ કરોડના ૨૩ કામ શરૂ કરી દેતી મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર