Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારતે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવું જ પડશે: મોહમ્મદ યુનુસ

Thu, December 5 2024

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સલાહકાર
મહંમદ યુનુસે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે હસીના સામે
અનેક ગંભીર ગુનાઓ બદલ કેસ ચાલે છે. તેનો ચુકાદો આવી ગયા બાદ તેમના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવશે અને ભારતે પ્રત્યાર્પણ કરવું જ પડશે.

જાપાનના એક અખબાર સાથેની મુલાકાતમાં તેમણે બાંગ્લાદેશની વર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને તેમણે અપપ્રચાર ગણાવ્યો હતો. હસીના ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે તેમના શાસનમાં બાંગ્લાદેશના બંધારણીય અને ન્યાયિક માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં શેખ હસીના સામે ચુકાદો આવી ગયા બાદ ઔપચારિક રીતે તેમના પ્રત્યારોનની ભારત પાસે માગણી કરવામાં આવશે અને ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂન નો અમલ કરવો પડશે.

મહંમદ યુનુસે કહ્યું કે શેખ હસીનાએ લોકશાહીનું ગળું ઘોંટી દીધું હતું. સતત ત્રણ ચૂંટણી એ રીતે યોજવામાં આવી હતી કે જેમાં મતદારો સામેલ નહોતા થયા. હસીનાના શાસનમાં બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું
ભયંકર હનન થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથિઓ દ્વારા હિન્દુઓ અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી તત્વો ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. કટરવાદી સંસ્થાઓ દ્વારા ઇસ્કોન જેવી ધાર્મિક સંસ્થા ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી કરવામાં આવી છે. ગત અઠવાડિયે ઢાકા યુનિવર્સીટીમાં
હજારો વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા અને શેક હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી હતી.

Share Article

Other Articles

Previous

દેશભરમાં વેપારીઓ માટે કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો

Next

ઝારખંડમાં સોરેન કેબીનેટનું કેવી રીતે થયું વિસ્તરણ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
CBSE બોર્ડમાં ગણિત પેપર લાબું: પેપર લખવા માટે સમય ઘટતા વિદ્યાર્થીઓ મૂંઝાયા! સ્ટાન્ડર્ડ ગણિતમાં ટ્વીસ્ટ કરી પ્રશ્નો પૂછાયા
3 કલાક પહેલા
2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે
4 કલાક પહેલા
દાહોદમાં બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ: પોરબંદર-ભાવનગરનું એરપોર્ટનું થશે વિસ્તરણ, યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 300 કરોડની ફાળવણી
4 કલાક પહેલા
રાજકોટ,જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં વિકાસની ગતિને મળશે વેગ: MICE માટે 100 કરોડની ફાળવણી, સ્માર્ટ પાર્કિંગ માટે 200 કરોડની જોગવાઈ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2906 Posts

Related Posts

કેનેડામાં મીડિયાએ જસ્ટિન ટુડો ઉપર તડાપીટ બોલાવી વિપક્ષોએ પણ ઘેર્યા : પુરાવા હોય તો જાહેર કેમ નથી કરતા?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દુષ્કર્મના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા : પૂર્વ PM દેવગૌડાના પૌત્રને રૂ.11 લાખનો દંડ ફટકારાયો
ક્રાઇમ
7 મહિના પહેલા
રાજકોટમાં મચ્છરોનું હવે ડ્રોનથી કરાશે ‘એન્કાઉન્ટર’: કલાકના રૂ.500 ચૂકવાશે, મચ્છર ઉત્પત્તિ હોટસ્પોટની યાદી તૈયાર કરી  ‘ઓપરેશન’ પાર પાડશે મનપા
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
મની લોડરીંગ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી : અનિલ અંબાણીના બંગલા સહિત રૂ. 3,084 કરોડની મિલકતો જપ્ત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર