Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રૂપિયા 6 લાખથી 9 લાખની વાર્ષિક આવકવાળા પરિવારને પણ ઘર ખરીદવા સહાય

Sat, August 17 2024

કેન્દ્ર સરકારે આ વર્ગને એમઆઇજી તરીકે પરિભાષિત કર્યો; સબસિડીનો લાભ અપાશે

પ્રધાન મંત્રી આવાસ યોજના-શહેરી વિસ્તારોમાં મિડલ ક્લાસના લોકોને ઘર ખરીદવા માટે કેન્દ્ર સરકાર મદદ કરશે અને તેના માટે આવકને લઈને નવા માપદંડ નક્કી કરાયા છે. હવે રૂપિયા 6 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને એમઆઇજી તરીકે પરિભાષિત કરાયા છે.

જેમ સૌથી ઓછી આવકવાળા પરિવારો માટે ઘર ખરીદવા સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે તેવી રીતે રૂપિયા 6 લાખ થી 9 લાખ સુધીની આવક વર્ગ માટે પણ આ સુવિધા મળશે. 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેર માટે શરૂ થઈ હતી. હવે મિડલ ક્લાસને પણ ઘર ખરીદવા માટે સરકાર સહાયતા કરશે. એમનું વર્ગીકરણ ઉપર મુજબ કરાયું છે.

સરકારે એમ કહ્યું છે કે જેમની આવક મહિને રૂપિયા 50 હજાર છે તેમને પણ ઘર ખરીદવામાં તકલીફ પડે છે માટે આ વર્ગને લાભ આપવા નવી કેટેગરી ઊભી કરાઇ છે. વડાપ્રધાન શહેરી મધ્યમ વર્ગને પણ ઘરનું ઘર આપવા માંગે છે અને આ એમની ફેવરિટ સ્કીમ રહી છે.

સરકારે આ બારામાં માહિતી આપતા કહ્યું હતું કે મિડલ ક્લાસ માટે એમઆઇજી શ્રેણી બનાવાઇ છે. સરકારે આ પહેલા જાહેર કર્યું હતું કે દેશના મધ્યમ વર્ગને ઘર માટે સહાયતા કરવા એક નવી યોજના લાવવામાં આવશે. કેબિનેટે તાજેતરમાં જ આ સ્કીમને મંજૂરી આપી હતી.

Share Article

Other Articles

Previous

દિલ પર ઉંડા ઘા સાથે ભારત પરત ફરી વિનેશ: એરપોર્ટ પર ધ્રુસકે ધ્રુસકે રડી

Next

તું કેમ બાઇકની રેસ લગાવતો હતો…માતા-પુત્રએ યુવકને ધોકાથી ફટકારી છરીના ઘા ઝીંક્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી
11 કલાક પહેલા
અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્‍સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
11 કલાક પહેલા
બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
11 કલાક પહેલા
જેતપુરમાં રાજકોટના નામચીન બુટલેગરનો 61 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો! કટિંગ વેળાએ જ LCB ત્રાટકી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2749 Posts

Related Posts

PM મોદીના અમેરિકાના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર : હવે 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન નહીં કરે, વિદેશ મંત્રી જયશંકર સંબોધશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અલવિદા મનમોહન સિંહ !! પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ટ્રેન્ડિંગ
12 મહિના પહેલા
શાળાના પાઠ્યપુસ્તકોમાં નવા શૈક્ષણિક વર્ષથી થશે ફેરફાર : ધો.1,6થી8 અને 12નાં પાઠ્યપુસ્તકો બદલાશે
ગુજરાત
10 મહિના પહેલા
લાઉડ સ્પીકરના નિયમો દરેક ધાર્મિક સ્થાનોમાં લાગુ પડશે, સરકારની જાહેરાત,
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર