Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત

Tue, June 10 2025

રાજકોટ શહેર -જિલ્લામાં બે માસનું અનાજ એક માસમાં વિતરણ કરવાના સરકારના આદેશ હોવા છતાં સ્થાનિક પુરવઠા વિભાગે તા.31 મે સુધીમાં ઘઉં-ચોખાનો જથ્થો પહોંચતો ન કરી બાદમાં 5 જૂને તમામ સસ્તા અનાજના વિક્રેતાઓનો સ્ટોક બ્લોક કરી નાખતા જિલ્લામાં 50 હજારથી વધુ રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અનાજથી વંચિત રહેતા સોમવારે રાજકોટ શહેર -જિલ્લાના સસ્તા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રેશનકાર્ડ ધારકોને જૂન માસના અનાજથી વંચિત નહીં રાખવા તેમજ કમિશન અને પૂરક પરમીટ સહિતની બાબતો અંગે રજુઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મે માસમાં મેં ઉપરાંત જૂન માસનું અનાજ અને જૂન માસમાં જુલાઈ તેમજ ઓગસ્ટ માસનું અનાજ એક સાથે વિતરણ કરવા આદેશ કર્યો હતો.પરંતુ રાજકોટમાં સરકારના આ આદેશના પાલન કરવાને બદલે પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારોને છેક 31 મેના રોજ જૂન માસનો જથ્થો પહોંચાડી 5 જૂન સુધીમાં ઘઉં-ચોખા વિતરણ કરી દેવા ફરમાન કરતા મોટાભાગના રેશનકાર્ડ ધારકો જૂન માસના અનાજથી વંચિત રહી ગયા હતા. બીજી તરફ રાજકોટ શહેર, તાલુકા અને જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ ન માલ્ટા પરવાનેદારો સાથે ઝઘડા થઇ રહ્યા હોય કંટાળેલા સસ્તા અનાજના વેપારીઓએ સોમવારે રાજ્યના પુરવઠા નિયામકને જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ

રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ માવજી રાખશીયા અને મહામંત્રી હિતુભા જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજુઆતમાં સસ્તા અનાજના વિક્રેતાઓએ જૂન માસનું અનાજ વિતરણ નહીં થતા રેશનકાર્ડ ધારકો સાથે થતી માથાકૂટ તેમજ પૂરક પરમીટ અને જૂન માસમાં પૂર્ણ વિતરણ ન થતા કમિશન સહિતની બાબતો અંગે રજુઆત કરતા આ ગંભીર બાબતે જિલ્લા કલેકટરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોએ લગાવ્યો પાણીનો પોકાર: અડધો દિવસ ‘પાણી’ ન આવ્યું..!!

Next

રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન
5 મિનિટutes પહેલા
કારમાલિકો માટે માઠાં સમાચાર : થર્ડ-પાર્ટી વીમો મોંઘો થઇ શકે, IRDAIએ પ્રીમિયમ 18-25% વધારવાનું સૂચન કર્યું
18 મિનિટutes પહેલા
“મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો
49 મિનિટutes પહેલા
કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન : 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ,તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2174 Posts

Related Posts

RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડાયાબિટીસના શરૂઆતી લક્ષણોને સમજી લેશો તો ઇન્સ્યૂલિન લેવાની નહીં આવે નોબત
હેલ્થ
2 વર્ષ પહેલા
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં કાજુ ફસાતા પોણા બે વર્ષની બાળકીનું મોત
ક્રાઇમ
11 મહિના પહેલા
Retail Inflation : મોંઘવારીમાં રાહત !! ફુગાવો 5 મહિનામાં સૌથી ઓછો નોંધાયો, રિટેલ મોંઘવારીનો દર ઘટીને 4. 31% થયો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર