Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાજપ, કોંગ્રેસ વચ્ચે કયા મુદ્દે દંગલ ? જુઓ

Mon, April 22 2024

વડાપ્રધાન સામે શું મુકાયો આરોપ ?

કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નવું જ દંગલ શરૂ થઈ ગયું હતું. વડાપ્રધાને રવિવારે એક સભામાં એમ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ અને ઘરેણાં લઘુમતીઓમાં વિતરીત કરી દેશે. આ બારામાં કોંગ્રેસે વાંધો લઈને વડાપ્રધાનને જૂઠ નહીં બોલવાની અપીલ કરી હતી. વડાપ્રધાન સામે સોમવારે ચુંટણી પંચમાં ફરિયાદ કરાઇ હતી. કોંગ્રેસે એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસના ઢંઢેરા અંગે વડાપ્રધાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

દરમિયાનમાં આ મામલો હવે ગંભીર બનાવી દેવાયો છે અને કોંગી નેતા અભિષેક સિંધવીએ ચુંટણી પંચમાં વડાપ્રધાન સામે ફરિયાદ કરવાની જાહેરાત કરી હતી. સાથે કોંગ્રેસના પ્રમુખ ખડગેએ આ બારામાં વડાપ્રધાન સાથે વાત કરવા અને કોંગ્રેસનો ઢંઢેરો હાથો હાથ સોંપવા માટે વડાપ્રધાનને મળવાનો સમય પણ માંગ્યો હતો. સોમવારે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચુંટણી પંચની મુલાકાત લઈને વડાપ્રધાનના નિવેદનની ફરિયાદ કરી હતી. કોંગ્રેસે કૂલ 17 ફરિયાદો નોંધાવી હતી.

કોંગ્રેસના નેતાઓએ સોમવારે મીડિયા સામે એમ કહ્યું હતું કે અમારા ઢંઢેરામાં વડાપ્રધાન કહે છે તેવી કોઈ વાત જ નથી. તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમની સામે ચુંટણી પંચમાં ફરિયાદ કરાઇ છે.

વડાપ્રધાને રાજસ્થાનના બાંસવાડામાં રવિવારે રેલીને કરેલા સંબોધનમાં એમ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તમારી સંપત્તિ છીનવીને લઘુમતીઓમાં વહેંચી દેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ મુજબની વાત 2006 માં કરી હતી. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે એમ પણ કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક મુસલમાનોનો છે.

કોંગ્રેસના પ્રવક્તાઓએ મીડિયા સામે એમ પણ કહ્યું હતું કે જો વડાપ્રધાન મળવા માટે સમય નહીં આપે તો કોંગ્રેસનો ઢંઢેરો એમને કુરિયર દ્વારા મોકલી દેવાશે અને અને તેનો અભ્યાસ કરીને બોલવા માટે એમને જણાવવામાં આવશે.

Share Article

Other Articles

Previous

Kalki 2898 AD : અશ્વત્થામાનાં રોલમાં જોવા મળશે અમિતાભ બચ્ચન કે અભિષેક ?? જુઓ ટિઝર

Next

ગર્ભપાત અંગે સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
3 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આંબેડકરનગરની પરિણતા સાથે ઝગડો કરી સાસુએ ફીનાઈલ પીવડાવી દીધું
રાજકોટ
3 વર્ષ પહેલા
વેપારીઓ માટે જીએસટીઆર -1 અંગે શું થઈ સુગમતા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શહેરી ગરીબોની આવક વધારવા યોજના : તેના માટે ₹1,00,000 કરોડનું અર્બન ચેલેન્જ ફંડ બનશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જેમનું કોઈ નથી સાંભળતું તેમને સાંભળે છે હિમાબેન શાહ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર